November 27th 2022

સમયની પવિત્રસાંકળ

 ***સમયની રાખમાંથી ફરી બેઠા થવું | Sitting back from the ashes of time - Divya Bhaskar***
.            સમયની પવિત્રસાંકળ  

તાઃ૨૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાયં,નાકોઇ અપેક્ષા કે આશા રખાય 
જીવને પ્રભુનીપાવનકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
ધરતીપર સમયની પવિત્રસાંકળ ઍ દેહનેઅડે,જીવનમાં નાકોઇ દેહથી દુરરહેવાય 
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,સમયે નિરાધારદેહમળે નાકર્મનો કોઇસંબંધ
પ્રાણીપશુ જાનવર અનેપક્ષીનો દેહ મળે,જીવનમાં નાકોઇજ કર્મ દેહને અડીજાય
અદભુત લીલા ભગવાનની ધરતીપર,જે જીવને કદીજન્મમરણથી દુર રાખી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
મળેલમાનવદેહના જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,એ જીવનમાં સત્કર્મ કરાવી જાય
ભગવાને પવિત્રપ્રેરણા કરી માનવદેહથી,જે ભારતદેશમાં સમયે જન્મલઈ પેરીજાય 
જગતમાં પવિત્ર ભારતદેશ થયો જ્યાં શ્રધ્ધાથીજ,ઘરમાં ધુપદીપથીજ પુંજન કરાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મ લીધો,જેમની જીવનમાં પુંજા કરી જીવન જીવાય  
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment