September 27th 2022
. દેવ અને દેવીઓનીકૃપા
તાઃ૨૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મની રાહ મળી માનવદેહને,જે ભારતદેહથી પ્રસરી જાય
મળેલ માનવદેહને ભારતદેશમાં કૃપામળે,એ પવિત્ર નિખાલસ જીવન મળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનુ અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મ,જેસમયે જીવનુ આગમન થાય
અવનીપર જીવનાદેહને કર્મનોસંબંધ મળીજાય,જે જીવને આગમનવિદાયદઈજાય
માનવદેહ મળે જીવને અવનીપર સમયે મેળવાય,એ નિરાધારદેહથી બચાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જગતપર પવિત્ર ભારતદેશછે,જ્યાં જીવનામળેલદેહને પાવનરાહે સમજણઆપીજાય
પરમાત્માએ અનેકપવિત્ર દેવઅને એવીઓથી,જન્મલઈ જીવનાદેહનેભક્તિઆપીજાય
હિંદુધર્મથી મળેલદેહને પાવનપ્રેરણામળે,જે જીવનમાં પરમાત્માની ભક્તિકરાવીજાય
જીવનુઆગમન માનવદેહથી અવનીપરથાય,જે સમયે પ્રભુનીકૃપાએ મુક્તિમળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
*******************************************************************
September 27th 2022

.જય બ્રહ્મચારિણી માતા
તાઃ૨૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબા રમીને વંદન કરાય
અવનીપર મળેલ માનવદેહને પાવનરાહે જીવતા,માતાની પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા પ્રભુ કૃપાએ,જીવના મળેલદેહથી ભક્તિ કરાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જેમાં,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મમાં નવરાત્રીનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની,દાંડિયા રાસથી રમીને ભક્તિથી ગરબા ગવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
હિંદુધર્મમાં મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે જીવનમાં પૈત્રરાહે જીવાડીજાય
દુર્ગામાતાએ પવિત્રમાતાછે હિંદુધર્મમાં,જેમના નવસ્વરૂપથી નવરાત્રીમાં ગરબાગવાય
પવિત્ર માતાની કૃપાએ નવરાત્રીના બીજાનોરતે,બ્રહ્મચારિણી માતાને ગરબેથીપુંજાય
તાલી પાડીને રાસરમીને ગરબે ઘુમ્તા,ભક્તોપર માતા દુર્ગાની પવિત્રકૃપા થઈ જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
નવરાત્રીના પવિત્રદીવસે હિંદુધર્મમાં,જગતમાં ગુજરાતીઓ પવિત્રધર્મને સમયે ઉજવીજાય
અજબકૃપાળુ માતા છે ભારતદેશમાં,જેમના દેહનીકૃપાથી પવિત્ર આશિર્વાદ મળી જાય
માનવદેહને સમયે પવિત્રપ્રેરણામળે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનમાં કૃપા મળીજાય
અનેક પવિત્રતહેવાર હિંદુધર્મમાં છે,એ તહેવારને સમયે ઉજવીને દેવદેવીને વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
#####################################################################
September 26th 2022
. પાવનરાહે પ્રેમ મળે
તાઃ૨૬/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી હિંદુધર્મમાં ભગવાનની,પવિત્રકૃપાએ માનવદેહને સુખ મળી જાય
જીવને અવનીપર સમયેજ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
અજબકૃપા મળે માનવદેહને જે ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી પવિત્રજન્મ લઈજાય
અનેક પવિત્રદેહલીધા માતાએ જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી પાવનરાહ મળી જાય
પવિત્રમાતા દુર્ગાએ હિંદુધર્મમાં નવસ્વરૂપલીધા,જે નવરાત્રીમાં ગરબા રમાડી જાય
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશથી,જે જીવના માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને વંદનકરી પાર્થનાકરતા,મળેલદેહને જીવનમાંપાવનરાહમળીજાય
પાવનકૃપા મળે માનવદેહને જ્યાં ઘરમાં ધુપદીપકરીને,ભગવાનએ વંદનકરીનેપુંજા થાય
અનેક પવિત્ર માતાએ દેહ લીધા ભારતમાં,જેમની સમયની સાથે જીવનમાં પુંજા કરાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મ મળે,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જન્મમરણથી દેહનુ આગમન મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એ પાવનકૃપાએ જીવને મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજમળીજાય
પ્રભુની કૃપાએ દેહને ના મોહમાયા અડે જીવનમાં,ના આશા કે અપેક્ષાથીય જીવાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
***********************************************************************
September 26th 2022
. .હિંદુધર્મનો પવિત્ર તહેવાર
તાઃ૨૬/૯/૨૦૨૨ (નવરાત્રીનો પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મ છે જગતમાં ભારતદેશથી,જે સમયે પવિત્ર તહેવારને જગતમાં ઉજવાય
પવિત્ર જ્યોતપ્રગટી મળેલ માનવદેહની,એ માતાદુર્ગાની કૃપાએ નવરાત્રીએગરબાગવાય
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
દુર્ગા માતાની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મમાં સમયે પવિત્ર તહેવર આપી જાય
મળ્યો પવિત્ર તહેવાર પુજ્ય દુર્ગા માતાનો મને,જે અમેરીકામાંય નવરાત્રીથી ઉજવાય
નવરાત્રીના નવદિવસમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપના ગરબા ગાઈને માતાને વંદનથાય
તાલીપાડીને ગરબેગાતા બહેનોની ભક્તિને સ્વીકારી,માતાની પવિત્ર કૃપા મળી જાય
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
પ્રથમદીવસ નવરાત્રીમાં નવદુર્ગામાતાનો,જે માતા શેલપુત્રીથી આવી ગરબારમાવીજાય
માતાના પ્રથમ સ્વરૂપને તાલીપાડીને ગરબે રમતા,શ્રધ્ધાથી માતાને પ્રેમથી વંદનથાય
દુર્ગા માતાની પવિત્રકૃપાથી માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવદીવસ ગરબાગવાય
જગતમાં માતાની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મી જ
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
#########################################################################
September 25th 2022
. પવિત્રપ્રેરણા મળી
તાઃ૨૫/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રપ્રેરણા મળી દુર્ગા માતાની,જે કલમની કેડીપર પ્રેરણા મળી જાય
માતાનો પવિત્રપ્રેમ મળ્યો મને જીવનમાં,ઍ માતાને કલમનીકેડીથી રચના અપાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
પવિત્ર પ્રેરણા મળે માતાની મળેલદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પગટાવીને પુંજા કરાહ
ભુતકાળને સમજીને ચાલતા માતાની પેરણા,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
પરમકૃપાળુમાતા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
ભારતદેશમાં પવિત્રદેવીથી જન્મલીધો,જે હ્ન્દુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા દુર્ગામાતાપર,જે માતાજીને નવસ્વરૂપથી આગમન આપીજાય
માતાના નવ સ્વરૂપની નવરાત્રીના પવિત્રનવ દીવસે,ગરબારમીને વંદન કરાવી જાય
માતા દુર્ગાને ઓમ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં જેમની શ્રધ્ધાથી,પુંજા કરતા માતાનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
###########################################################################
September 24th 2022
. પવિત્ર સમયનીકેડી
તાઃ૨૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળી જગતમાં,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,જે સમયે મળેલદેહને થયેલકર્મથી સમજાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને અવનીપરના આગમનથી અનુભવથાય,માનવદેહથી સમયનોસાથમેળવાય
કુદરતની આકૃપા છે અવનીપર જે માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આપીજાય
જગતમાં સમયે નિરાધાર દેહમળે,એ જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,દેહને સમજણથી સમયની સાથેજ ચલાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
મળેલદેહને સમયની સમજણમળે,જે માનવદેહને બાળપણજુવાનીઘેડપણથીદેખાય
ભુતકાળને ભુલીને જીવન જીવતા જીવનાદેહને,આવતીકાલની પવિત્રરાહ મેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુનીથઈ ભારતદેશમાં,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
===================================================================
September 23rd 2022
***
***
. સફળતાનો સંગાથ
તાઃ૨૩/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,એ માતા સરસ્વતીની કૃપા કહેવાય
કલમની પવિત્રરાહ મળે જીવનમાં,જે કલમને સફળતાનો સંગાથ આપી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
માતાની પવિત્રકૃપા એ મળેલદેહના જીવને,સમયે કલમની પવિત્રરાહ લઈ જાય
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમીઓની દેહને,જે પવિત્રરાહે કલમથી પ્રેરણા કરીજાય
જીવનમાં સમયની પવિત્રકૃપા મળેદેહને,એ મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
મળેલમાનવદેહને માતાની કૃપા સમયસાથે લઈ જાય,જે પવિત્રપ્રેમને આપીજાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
પરમાત્માની પવિત્રકૃપા એ માનવદેહને મળી જાય,જે દેહને સમયસાથે લઈજાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહની કલમને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં મળેલમાનવદેહને નાકદીઅપેક્ષા રખાય,પ્રભુકૃપાએ પાવનરાહ મળીજાય
સમયે પાવનકૃપા મળે માતાની,જે દેહના જીવને કલમની રાહે પ્રેરણા કરી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
##################################################################
September 22nd 2022
***
***
. પવિત્રસંત જલાસાંઇ
તાઃ૨૨/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે,પવિત્રસંતની પ્રેરણાથી જીવન જીવાય
અદભુત કૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મીજાય
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
હિંદુધ્ર્મમાં ભગવાનની માનવદ્ધને પ્રેરણા મળે,જે મળેલદેહને સુખ આપીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,શ્રધ્ધાથી જેમની પુંજા થઈ જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પ્રભુની પુંજાએ જીવને મુક્તિ મળીજાય
ભગવાનની કૃપાએ ભારતદેશમાં પવિત્રસંતથી,જન્મલઈ ભક્તિનીપેરણામેળવાય
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
પવિત્રસંત જલારામથી જન્મ્યા વિરપુરગામમાં,જે જીવનમાં અન્નદાનથી પ્રેરીજાય
જીવનમાં નિરાધારદેહને ભોજન આપતા,જીવપર ભગવાનની પવિત્રકૃપા થઈજાય
ધર્મકર્મને સમજીને ચાલવા પાર્થરીગામમાં,સંત સાંઇબાબાથી જન્મલઈ આવીજાય
સાંઇબાબાએ ધર્મને આંગળી ચીધી,જે જીવનમાં શ્ર્ધ્ધાસબુરી સમજીનેજ જીવાય
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
#################################################################
September 21st 2022
. લાગણી સાથે માગણી
તાઃ૨૧/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કાતર અવનીપર આવી,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જીવનમાંદેહને સમયનો અનેકરાહે અનુભવથાય,જે દેહને નાકોઇથી દુરરખાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
કુદરતની અજબકૃપા અવનીપર સમયસાથે ચાલી જાય,જે દેહને અનુભવથાય
જીવને મળેલ માનવદેહને સમયની સાથેજ ચાલતા,કળીયુગની કેડી અડીજાય
આવતીકાલ એ પ્રભુનીકૃપાએ સમજણ આપીજાય,ના ભુતકાળને યાદ રખાય
ભુતકાળ એ ગઈકાલથઈ જેને નાકદી યાદરખાય,યાદરાખતા સમય બગાડાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
જગતમાં ભારતદેશની ધરતીનેપવિત્રકરવા,પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર દેવ અને દેવીઓથી ભગવાન,ભારતમાં જન્મલઈને પવિત્રદેશ કરી જાય
માનવદેહને હિંદુધર્મની પવિત્રરાહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી કદી દુરરહેવાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
#####################################################################
September 21st 2022
***
***
. મોહમાયાની કાયા
તાઃ૨૦/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવીનાશીની અવનીપર થઈ જાય,જે મળેલદેહને સમયે સમજાઈ જાય
પવિત્રરાહે જીવન જીવવા મળેલમાનવદહને,મોહ અને માયાથી જીવનમાં દુર રહેવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
સમય સમજીનેજીવતા માનવદેહને,સમયે કળીયુગની અદભુતલીલાથી દુર રહી જીવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભગવાનની સેવા કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં હિંદુધર્મ પવિત્રધર્મ છે,એ ધર્મની શ્રધ્ધાથી ભગવાનને ધુપદીપકરી પુંજા કરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
જગતમાં સમયની સાંકળથી નાકોઇદેહથી બચાય,ભગવાનને પ્રાર્થનાકરીને જીવનજીવાય
જીવને મળેલદેહ એગતજન્મના દેહથી થયેલકર્મથી,કર્મની પવિત્રરાહ એ પ્રભુકૃપાકહેવાય
કુદરતની આલીલાછે અવનીપર જે મળૅળાદેહને,ભગવાનની પુંજાએ પવિત્રરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરીને,ઘરમાં પ્રભુનીઆરતી ઉતારાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
*************************************************************************