June 14th 2022

પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી

   આપણા સમાજમાં દિપક પ્રગટાવવાની પરંપરા છે, પણ શું ખરેખર તમે જાણો છો કે દિવો કેમ પ્રગટાવાય છે ? - Laherilala
.          પ્રભુનીભક્તિ શ્રધ્ધાથી

તાઃ૧૪/૬/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ ધરતીપર,સમયે જીવને માનવદેહ મળી જાય
એ જીવના ગતજન્મના મળેલદેહના,થયેલ કર્મથીજ પ્રભુકૃપાએ મેળવાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહમળે,જે નિરાધારથાય
અજબલીલા પરમાત્માની દુનીયાપર,જે જીવને અનેકદેહના કર્મથીદેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને મળેલદેહને પાવનરાહ મળે,જે ભારતદેશથીજ કૃપા થાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જેમની ધુપદીપથી પુંજા કરાય
મળેલમાનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનેદેહથી મુક્તિમળીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રકૃપાએ સુખમેળવાય 
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.   
=================================================================

	
June 9th 2022

મળ્યો નિખાલસ પ્રેમ

Magazine :: તારી મારી લવ સ્ટોરી
.           મળ્યો નિખાલસ પ્રેમ 

તાઃ૯/૬/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્ર પરમાત્માની કૃપા થઈ મને,જે જીવનમાં પવિત્ર પ્રેમ આપી જાય
મળેલમાનવદેહનો સમયેપ્રેમ મળે,એ પાવનકૃપાએ દેહને સુખ મળીજાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
નિખાલસપ્રેમથી વ્હાલ કરતા તને,મારા દેહને અનંત આનંદ મળી જાય
જીવનમાં નાકદી આશાકેમોહ અડે,ના કળીયુગની કોઇ કેડી અડી જાય
પાવનપ્રેમ મળે મને સમયે મંદીરમાં,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
સમયની સાથે ચાલતા ભગવાનની કૃપાએજ,પ્રેમ મેળવવા ભક્તિ કરાય 
નિખાલસ પ્રેમ પકડીને ભક્તિ કરતા,મને જીવનમાં કૃપાનો અનુભવથાય
પ્રભુનીકૃપાએ પાવનરાહમળે જીવનમાં,ભક્તોને નાઅપેક્ષા કદી અડીજાય
શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા પ્રભુનીકૃપા,સંગે નિખાલસપ્રેમપણ મળીજાય 
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સાથે ચાલતા,નિર્મળપ્રેમ  મળી જાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને અવનીપર,જે સમયેજદેહને મળતો જાય
મળે પવિત્રપ્રેમ દેહને શ્રધ્ધા ભક્તિથી,જે સમયેદેહને પાવનરાહેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસંગાથમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
###############################################################

	
June 8th 2022

માતાનો પવિત્રપ્રેમ

Aevrat Jivrat Ni Vrat Katha - એવરત જીવરત વ્રત કથા, વ્રત વિધિ અને વ્રતનુ મહત્વ
.          માતાનોપવિત્ર પ્રેમ

તાઃ૮/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા  પરમાત્માની હિન્દુધર્મમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
ભારતદેશની ધરતીને પવિત્રકરવા,ભગવાન દેવદેવીથી જન્મ લઈજાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને રાહમળે,જે પવિત્રજીવન કરીજાય
શ્રધ્ધારાખીને દેવ અને દેવીઓની પુંજા કરતા,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રદેહ લીધો અનેક માતાથી,જેમની પુંજાથી પવિત્ર કૃપા મળી જાય
પવિત્રશ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરતા,માતાના આશિર્વાદ મળી જાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
અનેક પવિત્ર માતાનાદેહથી જન્મ લીધા,દુનીયામાં હિંદુધર્મમાં પુંજા થાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
અનેકદેવીઓથી માતાના દેહ લીધા,જેમની ઘરમાંજ શ્રધ્ધાથી પુંજનકરાય
એજ પવિત્રકૃપા જીવનેમળેલ માનવદેહપર,જેઅંતે જીવને મુક્તિઆપીજાય 
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
#################################################################
June 7th 2022

ભક્તિની પાવનરાહ

 ભગવાન ભક્તની શ્રધ્ધા જુએ છે, નાત-જાત નહીં… – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પાવનરાહ

તાઃ ૭/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ભગવાનની અદભુતકૃપા થઈ જાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
અવનીપર જીવને આગમન વિદાય મળે,જે મળેલદેહથીજ અનુભવ થાય
જીવને પ્રાણી પશુ જાનવર પક્ષીથી દેહ મળે,જે નિરાધાર દેહજ કહેવાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા થાય,એ જીવનમાં સમયને સમજાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
કુદરતની પવિત્રકૃપાએ જીવને પેરણામળે.એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાનીકૃપામળે,પ્રભુની ભક્તિની પાવનરાહઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી આગમનવિદાયમળે,પ્રભુનીભક્તિથી મુક્તિમળીજાય 
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે પવિત્રદેશ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની પાવનકૃપાકહેવાય 
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહ મળે,જે ભક્તિનીરાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની પવિત્રભક્તિ કરાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
###############################################################


      

 

           

June 6th 2022

અંતરનો પ્રેમ મળે

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
.           અંતરનો પ્રેમ મળે

તાઃ૬/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએ મેળવાય
જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહને પ્રભુનીભક્તિ આપીજાય
અવનીપર માનવદેહને કર્મનો સંબંધ,જે જીવનમાં પ્રભુનાપ્રેમથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રનિખાલસપ્રેમ મળે,એ પ્રભુકૃપા એ મળીજાય
પવિત્રકૃપાએ અંતરનો પ્રેમમળે,જે પવિત્રપ્રેમાળ દેહથી સમયે મળતોજાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જગતપર પરમાત્માની કૃપાએજ જીવને દેહમળે,જે સમયેજ સમજાઈ જાય
અનેક નિરાધારદેહનો સંબંધસંગે,માનવદેહ પણ મળે જે જીવનેજ દેખાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધાર છે,માનવદેહ એ પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની આપવિત્રકૄપા કહેવાય,જયાં પવિત્રપ્રેમાળનો પ્રેમ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
###############################################################
June 3rd 2022

અવનીપર આગમન

 News & Views :: મા લક્ષ્મી ઘરે આગમન પહેલા જ આપે છે આ સંકેત, સમજી લેવું કે આવશે અઢળક સંપત્તિ
.           ,અવનીપર આગમન 

તાઃ૩/૬/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર પરમાત્માની પાવનકૃપા,મળેલદેહને કર્મનીરાહ આપી જાય 
સમયને નાપકડાય કોઇથી દેહથી,જે સમયની સાથે ચાલતા જીવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને આગમનવિદાયથી દખાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા જીવપર,જે જીવનમાં કર્મ આપીજાય 
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જગતમાં માનવદેહજ પવિત્રદેહ છે,જે દેહને સમયની સાથે લઈ જાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ ભારતદેશમાંજ જન્મ લીધો,જગતમાં એ ભગવાન કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિતરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જગતમાં,જે દેશને પવિત્ર કરી જાય
એજ અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 31st 2022

પાવનકૃપાએ મળે

 પ્રાર્થના જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ બનતી જાય તેમ તેમ પ્રભુની કૃપા નીચે ઊતરતી જાય | Dharmalok Magazine Amrut ni Anjali 23 December 2020 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...
.             પાવનકૃપાએ મળે

તાઃ૩૧/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલમાનવદેહને પરમાત્માની,પાવનકૃપા જીવનમાં મળી જાય
કુદરતની પવિત્રકૃપા સમયે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
લાગણી માગણીને જીવનમાં દુરરાખી જીવતા,ના મોહમાયા અડી જાય
જ્ગતમાં નાકોઇનીય તાકાત કે સમયને,દુર રાખીને જીવન જીવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે સમયસાથે દેહને લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાથી જીવના દેહને,પવિત્ર કર્મનો સાથ મળી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
જગતમાં સુયદેવની પાવનકૃપાએ,સવારે પ્રભાતમળે સાંજે રાતમળી જાય
અદભુત કૃપાળુ સુર્યદેવછે જેમના પ્રભાતે દર્શનકરી અર્ચનાથી વંદનકરાય
મળેલમાનવદેહને પભુનીકૃપા,સમયનીસાથે લઈજાયઅંતે મુક્તિઆપી જાય
અવનીપરના જીવનાઆગમનવિદાયને,કૃપાએ જન્મમરણથી બચાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
################################################################

 

May 30th 2022

શ્રધ્ધાથી વિશ્વાસ મળે

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-35.png છે
.            .શ્રધ્ધાથી વિશ્વાસ મળે

તાઃ૩૦/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જીવન જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,સમયે માનવદેહ મળે
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
મળૅલ માનવદેહને જીવનમાં સમયની સમજણ પડે,જે પાવનરાહેલઈ જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જન્મમરણનો સંબંધ એ મળેલદેહને,જગતમાં ના કોઇજ દેહથી દુર રહેવાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
હિંદુધર્મની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,વિશ્વાસથી પ્રભુનીકૃપા મળીજાય 
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

May 30th 2022

જીવનની પવિત્રકેડી

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            .જીવનની પવિત્રકેડી

તાઃ૩૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવના મળૅલદેહને સમજાય
દુનીયામાં જીવને સમયે જન્મમળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનોસાથ મળે,જીવને જન્મમરણ દઈ જાય
અનેકદેહથી જીવને સમયે આગમન મળે,જે પ્રભુનીકૃપાએ મળતોજાય
મળેલમાનવદેહને પભુનીકૃપાએ,જીવનમાં ભક્તિનીપવિત્રકેડી મળીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
અવનીપર માનવદેહને કર્મનીકેડી મળે,એ પ્રભુનીપાવનકૃપાએ મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહર્થી જન્મીજાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લઇ,મળેલદેહને પવિત્રકેડી આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેલદેહપર,જે શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણાકરીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
################################################################

	
May 29th 2022

પવિત્ર સમય

હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન | chitralekha
.           .પવિત્ર સમય

તાઃ૨૧/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમાનવદેહને પાવનરાહ દઈ જાય
જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવને સમયની સાથે આગમન થાય
જગતપર જીવને ગતજન્મનાદેહના કર્મનોસંબંધ,જે સમય સમજતાજીવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે પવિત્રસમયથી પ્રભુનીભક્તિ કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
જીવને માનવદેહ મળે જે અનેકદેહથી બચાવી,જીવનમાં કર્મનીરાહ મળે
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી.ભગવાનની ભક્તિ ઘરમાંજ કરાય
માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે સત્કર્મનીરાહ આપીજાય
જગતપર જન્મમરણથી જીવનુ આગમનવિદાયથાય,નાકોઇજીવથી છટકાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
==============================================================
« Previous PageNext Page »