May 30th 2022

જીવનની પવિત્રકેડી

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            .જીવનની પવિત્રકેડી

તાઃ૩૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવના મળૅલદેહને સમજાય
દુનીયામાં જીવને સમયે જન્મમળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનોસાથ મળે,જીવને જન્મમરણ દઈ જાય
અનેકદેહથી જીવને સમયે આગમન મળે,જે પ્રભુનીકૃપાએ મળતોજાય
મળેલમાનવદેહને પભુનીકૃપાએ,જીવનમાં ભક્તિનીપવિત્રકેડી મળીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
અવનીપર માનવદેહને કર્મનીકેડી મળે,એ પ્રભુનીપાવનકૃપાએ મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહર્થી જન્મીજાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લઇ,મળેલદેહને પવિત્રકેડી આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેલદેહપર,જે શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણાકરીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment