February 20th 2009

ગાંધીજી

                                 

                                                               (સૌજન્યઃ નિર્મીશ ઠાકર)

                                         ગાંધીજી

તાઃ૨૧/૧૦/૧૯૯૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી
માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી

સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી
અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી

આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી
અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી

મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી
દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી

આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી
મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી

_____________________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment