February 3rd 2013

 

.

 

 

 

 

 

.

 

.

.

.

.

.                        .ૐ

તાઃ૩/૨/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ શબ્દના સ્મરણ માત્રથી,જીવને અનંત શાંન્તિ થાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
ગૌરીનંદનના છે એ પિતા,ને માતા પાર્વતીના ભરથાર
ત્રિશુલધારી જગમાં પ્રસરતાં,ભક્તોનોએ કરેછે ઉધ્ધાર
ભુતપલીત ભડકીનેભાગે,નાકોઇ મેલીશક્તિની તાકાત
શરણુલીધુ જ્યાં ભોલેનાથનું,ત્યાંમુક્તિમાર્ગ મળી જાય
.               ………………….ૐ શબ્દના સ્મરણ માત્રથી.
એક જ શ્વાસે ૐ સ્મરતાં,શરીરમાં ઉજ્વળ સ્પંદન થાય
મનને મળતી શાંન્તિના સંગે,મળેલ જન્મ સાર્થક થાય
તારણહારી છેઅવિનાશી,અવનીએ અનેકરૂપે એ દેખાય
શ્રધ્ધાનુ છે શરણુસાચું,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment