October 24th 2017

ભાઈબીજ

. …………….ભાઈબીજ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુંટુંબની કેડી એ સંબંધ દેહનો,જે માબાપની કૃપા એ મેળવાય
મળે દેહ સંતાનનો જીવને,જે જગતપરના આગમનથી સમજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.
મળેલ દેહ સંતાનનો અવનીએ,જેને પુત્ર પુત્રીનો સંબંધ કહેવાય
પવિત્રરાહનો સંગમળે માબાપનીકૃપાએ,નિર્મળભાવનાઆપી જાય
પ્રેમથી વંદન કરતા સંતાનને,આશીર્વાદની વર્ષાએ રાહ મળીજાય
મનથી કરેલ સત્કર્મ જીવનમાં,ઉજ્વળ રાહની કેડીએ લઈ જાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુંબનીકેડી ચાલતી થાય.
પુત્રીનો દેહ મળે જીવને કૃપાએ,જે કુટુંબને સત્માર્ગ આપી જાય
ભક્તિરાહને પવિત્રરાખીને જીવતા,મળેલદેહને સુખશાંન્તિદઈજાય
મળેલદેહને સત્માર્ગે રાખતા,ઉજ્વળ કુળનીરાહ કૃપાએ મળીજાય
મળેલમાબાપના આશિર્વાદેદીકરી,પાવનરાહે કુટુંબઆગળ લઈજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.

=======================================================

October 24th 2017

મુકેલ મોહ

. ……………….મુકેલ મોહ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એજ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.

======================================================

October 24th 2017

જાગૃત જીવન

……………….જાગૃત જીવન

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીપર,કરેલ કર્મના બંધનથી જ મળી જાય
સમય એ કુદરતની કેડી,જે અવનીપર મળેલ દેહથી સમજાઈ જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
અપેક્ષાના વાદળ તો અવનીપર,સદાય મળે દેહના સંગે ચાલી જાય
વર્તનવાણી ને વિચારી જીવતા,મળેલ જીવનને એ જાગૃત કરી જાય
પળેપળને નાપકડાય કોઇથી જગતમાં,પણ કુદરતની કૃપાએ બચાય
કરેલકર્મ એ જીવનાછે બંધન,જે જગતપર દેહનાસંબંધને સ્પર્શી જાય
……….પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પવિત્ર ભક્તિ થાય
કુદરતનીકૃપાએ પકડેલ કેડીએ,સંસારમાં દેહને સુખશાંન્તિ મળીજાય
મળેલ માનવદેહને સદમાર્ગે લઈજાય,જ્યાં જલાસાંઇને શ્રધ્ધાએ વંદાય
દીધેલ માર્ગ જલાસાંઇનો અવનીએ,માનવ જીવનને સાર્થક કરી જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.

=================================================

October 24th 2017

.લાકડીનો ટેકો

………………લાકડીનો ટેકો

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને મળે સંબંધ લાકડીનો,જે ઉંમર અડતા દેહને મળી જાય
કુદરતની આ અજબકેડી,જે સહવાસ સંગે દેહને દુઃખજ આપી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
સાથમળે ઉંમર મળતા માનવીને,જેદેહને ધરતીપર ચાલન આપી જાય
કુદરતની કૃપાએ મળેલ પગલાં,માનવદેહને સમય સંગે ચલાવી જાય
મળે જ્યાં દેહને સંગાથ આવતીકાલનો,ત્યાં જ લાકડી પકડાઈ જાય
અહીંતહીંનો સંગાથ મેળવવા,ત્રીજા પગનોસાથ લાકડીએ મળી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
ના સમયના સંગની જરૂર કોઇને,જ્યાં અચાનક લાકડી પકડાઈ જાય
કોઈપણ દેહને જકડી નાખવા જીવનમાં,હાથમાં લાકડીજ આવી જાય
તેજલાકડી શક્તિદે દેહને,જે કોઇકવાર બીજા દેહને ઝાપટઆપી જાય
દુર રહીને ભાગતા રહેવાથી જીવનમાં,કોઇ દુશ્મન થઈને સ્પર્શી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
=====================================================

October 24th 2017

લીલા કુદરતની

. ………………..લીલા કુદરતની

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ………. …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ શાળી પરમાત્મા જગતપર,જે અદભુતલીલાથી દેખાય
ક્યારે ક્યાં ને કેવી રીતે આવે અવનીએ,ના કોઇ જીવને સમજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
પવનદેવની અજબતાકાત છે,જે તેમના આગમનથી સમજાઈ જાય
આવે અચાનક એ અવનીપર,ના કોઇ જીવથી છટકીને દુર જવાય
ઝાડ પાનને તોડી નાખતા,નાકોઇ દેહથી કદીય આઘુપાછુ રહેવાય
અવનીપર તેમની તાકાત છે,જે તેમના પુત્ર હનુમાનજીથીજ દેખાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
કુદરતી તાકાતથી બચવા,શક્તિશાળી મેઘરાજાના આગમને સમજાય
આવે અચાનક ધરતી પર,જે જીવોને પાણીદેતા દરીયાપર લઈ જાય
ના કોઇ દેહથી છટકાય જગતપર,પ્રાણી પશુ કે માનવીનો દેહ હોય
છત્રી પકડી ચાલતો માનવદેહ,ભીની ચાદરથી અવનીપર પલળીજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
======================================================