August 3rd 2021

પ્રેમ સંગે કૃપા મળે

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ - Sanj Samachar.

.          .પ્રેમ સંગે કૃપા મળે

તાઃ૩/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે અનેકદેહથી જન્મલઈ કૃપા કરી જાય
પવિત્રદેહથી પધાર્યા હીંદુ ધર્મમાં,જે પવિત્રકૃપાળુ દેવ દેવીઓથી ઓળખાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. 
માતાનો પવિત્રપ્રેમ સંગે કૃપા મળતા,દેહને પવિત્ર ભક્તિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,કૃપાએ સમયની સમજ પડી જાય
જીવનમાં માતાની પુંજાથી મળેલદેહને,સંતાનપર માતાની પવિત્રકૃપા થઈજાય
નાઅપેક્ષા કોઇ રહે પ્રભુનીકૃપાએ,કે નાકોઇ મોહમાયા પણ દેહને અડી જાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય. 
પવિત્ર પ્રેમાળ માતાપિતાએ પરમાત્માની કૃપા છે,જે દેવદેવીઓ પણ કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરીછે દુનીયામાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ થઈજાય
પરમાત્માએ લીધેલદેહ કોઇપણદેહને,શ્રધ્ધાથી પુંજનકરી ધુપદીપથીવંદન કરાય
જે દેવ અને દેવીઓથી જન્મલઈં,જીવને મળેલદેહને ભક્તિની પ્રેરણાઆપીજાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
###################################################################
August 1st 2021

લાગણી અને પ્રેમ

**જાણો તમારો જીવનસાથી તમને સાચા હૃદયથી પ્રેમ કરે છે કે નહી? આ લેખ વાંચશો તો  બધા જવાબ મળી જશે - Moje Mastram** 
         .લાગણી અને પ્રેમ  

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપા મળી પ્રેમાળ પ્રેમીઓની,જીવનમાં અનંત આનંદ આપી જાય
પવિત્રપ્રેમની રાહ મળી જીવનમાં,એ જીવનમાં સુખસાગરને વહાવી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
કુદરતની આપવિત્રરાહ જીવનમાંમળે,જે પ્રેમાળ પ્રેમીઓના પ્રેમથી મેળવાય
જીવનમાં નાકદી કોઇ અપેક્ષારાખી,કે નામોહમાયાની સાંકળ કદીય પકડાય
મળેલ માનવદેહને સમયનો સંબંધછે,જે જીવનમાં ઉંમરથી દેહને મળતો જાય
નામાગણી કે કોઇઅપૅક્ષા જીવનમાં રહે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
જીવને જન્મમળતા દેહમળે અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય,એ પરમાત્માનીકૃપા મળતા દેહ મળી જાય
માવનદેહને પરમાત્માકૃપાએ સમજણ મળીજાય,જે સમયસાથે દેહને લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવને મળેલદેહને ભક્તિરાહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
==============================================================
July 30th 2021

પકડેલ પ્રેમ

**શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories**
.           .પકડેલ પ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકરાહે મળેલદેહને આપી જાય
કર્મનો સંબંધ એ ધરતીપર મળે,ના કોઇજ જીવના દેહથી છટકી જવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર સમયનોજ સ્પર્શ થાય,જે સતયુગ કળીયુગથી ઓળખાઈ જાય
સમય સમજીને ચાલતા માનવદેહને,અવનીપર આવનજાવનથી બંધનથાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,જે અનેકરાહે સમયની સાથે ચલાય
દેહમળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આગમનથી મળતો જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર જીવના આગમનથી કર્મ થાય,એ સમય પ્રમાણે ચલાવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે પ્રભુકૃપાએ,પવિત્રરાહેજ જીવન જીવાડી જાય
પવિત્ર ભુમી જગતમાં ભારતની છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્રભાવનાથી પુંજા કરતા,અંતે જીવને મુક્તિજ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
***************************************************************
July 29th 2021

સમયને પકડજે

માતા મેલડીમાં શ્રદ્ધા હોય તો આ લેખ જરૂર વાંચજો, શા કારણે માતા મેલડીનું આટલું સત છે આ ધરતી ઉપર, સમજાઈ જશે

.          .સમયને પકડજે

તાઃ૨૯/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહની થયેલ કર્મથી,સમયે જ્યોત પ્રગટે જીવનમાં
જે પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે સમયેજ સમજાઈ જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે સમય સાથે લઈ જાય
પવિત્રરાહ મળે પ્રભુની કૃપાથી,એ દેહને ભક્તિરાહે દોરી જાય
ના માગણી કે કોઇજ અપેક્ષા રહે જીવનમાં,એજ કૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
જન્મમરણનો સંબંધ જીવને જગતપર,નાકોઇ જીવથીદુર રહેવાય
કર્મનીરાહ માનવદેહને મળે,જે નિરાધાર જીવન જીવતા મેળવાય
જીવને મળેલદેહ એજ કુદરતની કૃપા,જે સમયની સાથેલઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુકૃપાએ સમયસમજીનેચલાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
#########################################################

	
July 29th 2021

પ્રભુનો પ્રેમમળે

++From employment to marriage which Wishing Should I fast?– News18 Gujarati++
.          .પ્રભુનો પ્રેમ મળે

તાઃ૨૯/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રપ્રેમ લઈને જીવન જીવતા,પરમાત્માની પાવન કૃપા મળી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવતા,સંત જલાસાંઇની કૃપા મેળવાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
જીવને સંબંધ થયેલ કર્મનો,જે અવનીપર આવન જાવન આપી જાય
પવિત્ર શક્તિશાળી પરમાત્મા જગતપર,જે ભારતમા જન્મ લઈ જાય
અનંતઆનંદનો સાથમળે જીવનમાં,જે મળેલદેહને સત્કર્મ કરાવીજાય
આંગણે આવીને કૃપા કરે પરમાત્મા,જે માનવદેહને અનુભવથઈજાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
મળેલદેહથી કદી સમયને ના પકડાય,મળેલજીવનમાં સમજીને ચલાય
પ્રભુનો પ્રેમમળે મળેલદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ના માગણીની કોઇ રાહમળે,કે નાકોઇ મોહમાયા જીવનમાં અડીજાય
એ પવિત્રકૃપા પ્રભુના પ્રેમથી મળે,જે દેહને સમય સમજીને લઈ જાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
===========================================================
July 28th 2021

પવિત્ર ભક્તિસાગર

**પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning**
.          .પવિત્ર ભક્તિસાગર

તાઃ૨૮/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્માની કૃપાએ જીવન જીવાય
જીવને મળેલદેહને સમયની સમજણ પડે,જે પાવનકર્મથી અનુભવ થાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા જગતપર પરમાત્માની કહેવાય,જ્યાં માનવદેહને સમજાઈ જાય
અવનીપર જીવનુઆગમન દેહથીથાય,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
પવિત્રધર્મમાં નામોહમાયા કે અપેક્ષાઅડે,અને દેહથી પવિત્રભોજનજ કરાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
ભારતની ધરતીપર પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધા પુંજા કરાય
પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે પવિત્ર ભક્તિસાગરમાં જીવી જાય
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મછે,એ મળેલદેહને પ્રભુની કૃપા મળી જાય
જન્મમરણ એસંબંધ જીવનાદેહના કર્મનો,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મેળવાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
###############################################################
July 27th 2021

કૃપા પવિત્ર માતાની

**આવતી કાલે વસંત પંચમી, આ શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો સરસ્વતી વંદના - Sandesh**

..        .કૃપા પવિત્ર માતાની

તાઃ૨૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય
જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય
પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય
માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય
મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય
પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય
અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય
માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
############################################################


	
July 23rd 2021

મળી કૃપા માતાની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે  અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન
.          .મળી કૃપા માતાની

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયસમજીને ચાલતા માનવદેહને,સત્કર્મથી પવિત્રરાહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમજાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકર્યો,જે ભારતમાં અનેકદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા જે અનેકનામથી,પ્રભુનીકૃપાએજ ઓળખાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહને સુખ મળી જાય
જીવને અવનીપર ગતજન્મના કર્મથી,સમયે દેહમળતા જીવનજીવાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
પાવનરાહે જીવનજીવવા મળેલ દેહથી,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
જીવનેમાનવદેહમળેએકૃપા પ્રભુની,જેપશુપક્ષીજાનવરથી દુર રાખી જાય
અવનીપરના આગમનથી પ્રભુની પુંજા કરતા,દેવદેવીઓની કૃપા થાય
પવિત્ર માતાનીકૃપામળે સમયે,જે પવિત્રભાવનાથી માતાનીપુંજા કરાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય.
==========================================================

 

 

July 23rd 2021

પ્રત્યક્ષ દર્શનથાય

**know these important things about sun and his wife and son - I am Gujarat**

.          .પ્રત્યક્ષ દર્શનથાય    

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
 
જગતપર મળેલદેહને સંબંધ સમયનો,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જગતપર,જે સુર્યદેવના આગમનવિદાયથી દેખાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જીવને અવનીપર સંબંધ થયેલ કર્મથી,જે સમયે જન્મમરણથીજ મેળવાય
જગતપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જે અબજોવર્ષોથી દર્શન આપી જાય
અવનીપર એ પરમકૃપા દેવ કહેવાય,જગતપર ના કોઇ વર્તન ખોટુ થાય
સવારના આગમનથી મળેલદેહને સવાર મળે,જે દીવસથી કર્મ કરાવીજાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
અનેક સંબંધ મળેલદેહને જીવનમાં,જે મળેલદેહને અનેકકર્મથી જીવનજીવાય
સત્કર્મ એપરમાત્માની પ્રેરણા કહેવાય,ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહને પવિત્રરાહ લેવા,પ્રભુના અનેકમંદીરથી કૃપામળીજાય
ના કોઇજ ધર્મની આંગળી ચીંધે સુર્યદેવ,મળેલદેહથી સત્કર્મ પ્રેરણા મેળવાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જગતપર અબજોવર્ષોથી મળેલદેહપર,સમયની કૃપાકરીને જીવન જીવાડીજાય
સુર્યનારાયણદેવના સવારના આગમનથી,જગત આખુ કર્મ કરવા જાગી જાય
માનવદેહને પાવન પ્રેરણા મળે,જે સવાર પડતા સુર્યદેવને અર્ચનાકરી પુંજાય
જીવને પ્રભુનીકૃપા મૅળવવા શ્રધ્ધાથી,ઘરમાં પણ ધુપદીપ કરીને વંદન કરાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
#########ૐ હ્રીંમ સુર્યાય નમઃ###########ૐ હ્રીંમ સુર્યાય નમઃ########
July 21st 2021

મળી માતાનીકૃપા

 *****દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.           .મળી માતાનીકૃપા  

તાઃ૨૧/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પાવનરાહ મળી જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધારાખીને પવિત્ર લક્ષ્મીમાતાની પુંજાકરતા,માતાનીકૃપાનો અનુભવાય થાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપાળુ લક્ષ્મી માતા છે હિંદુ ધર્મમાં.જે અવનીપર પવિત્રકૃપા આપી જાય
વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપા મળે ભક્તને,એ માતાના પ્રેમથી કૃપા મળી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
લીધેલ જન્મથી દેવ અને દેવીઓથી પધારી જાય,એ માનવજીવનમાં અનુભવાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા હિંદુધર્મમાં વિષ્ણુ ભગવાનની,સંગે લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
આંગણે આવી નિખાલસ પ્રેમ મળે જીવનમાં,એજ હિંદુધર્મમાં પ્રભુની કૃપા થાય
લાગણી માગણીની નાકદીકોઇ અપેક્ષાદેહને,જે શ્રધ્ધાથી થતી ભક્તિથી મેળવાય
પવિત્રભાવનાથી જીવન જીવતા મળેલદેહને,અંતે કૃપાએ જીવને મુક્તિ મળી જાય  
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################

	
« Previous PageNext Page »