April 19th 2021
***
***
. .કાલરાત્રી માતા
તાઃ૧૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(દુર્ગામાતાનુ સાતમુ સ્વરૂપ)
પવિત્ર શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,માતા દુર્ગાથી જગતમાં પુંજાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ઉજવાય,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
આજે પવિત્રનવરાત્રીનુ નવમુનોરતુ,જેમાં માતા કાલરાત્રીની પૂંજા થાય
આરતી કરીને વંદન સહિત માતાને,તાલી પાડીને ગરબે ઘુમીને પુંજાય
પવિત્ર દુર્ગા માતા પરમકૃપાળુ છે,જે નવસ્વરૂપથી દર્શન કરાવી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
હિંદુધર્મમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
જીવને સમયસંગે પવિત્રકૃપા થાય પરમાત્માની,જે દેહને ભક્તિઆપી જાય
મળેલદેહની માનવતા પ્રસરતા,જીવનમાં આફત તકલીફથીએ બચાવી જાય
પ્રભુએ ભારતમાં અનેકદેહ લીધા છે,જેની પુંજા માટે મંદીરમાંય વંદન થાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
==========================================================
ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 18th 2021
###
###
. .જીવન જ્યોત
તાઃ૧૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી પણ રહી જાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
હિંદુધર્મમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,એ જીવનને પવિત્ર કરીજાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા ભક્તને,પાવનરાહે કર્મ કરાવી જાય
એજકૃપા પરમાત્માની જીવપર,જે અવનીપર માનવદેહ આપી જાય
જીવને મળેલ દેહને કર્મનોસંબંધ,જ્યાં જીવનમાં સમયસંગે કર્મ કરાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
પાવનરાહ મળે મળેલદેહના જીવનમાં,જ્યાં પ્રભુની પુંજા ઘરમાં થાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,માનવદેહનુ સન્માન કૃપાએ કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળતા દેહને,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
એજ પાવનરાહે જીવન જીવતા,પવિત્ર કર્મથી જીવને મુક્તિ મળીજાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================
April 15th 2021
**
**
. .સંત જલા સાંઈ
તાઃ૧૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પવિત્રદેહ મળ્યો વિરપુરમાં,જે ઠક્કર કુળને પવિત્ર કરી જાય
પવિત્રજીવે જન્મ લીધો પાથરી ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માકૃપાથી દેહ લઈ આવી જાય
વિરપુરમાં જન્મ લીધો રાજબાઈ માતાથી,પિતા પ્રધાનઠક્કર કહેવાય
જગતમાં માનવદેહને આંગળી ચીંધી,ભુખ્યાને ભોજનથી કૃપાકરીજાવ
પરમાત્માની કૃપા મળશે જીવને,જે દેહનાજીવને અંતે મુક્તિ દઈજાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
જીવના જન્મને અવનીપર ધર્મ મળે,જે સમય સંગે ચાલતાજ સમજાય
માનવદેહને રાહ ચીંધવા માટે શેરડી આવ્યા,એ સાંઇથીજ ઓળખાય
દ્વારકામાઈની કૃપા મળી સાંઇબાબાને,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુ મુસ્લીમ ધર્મની ઓળખઆપી.એ શ્રધ્ધાશબુરીથી પવિત્ર થઈ જાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
***********************************************************
April 13th 2021
###
###
. .આંગણે આવે
તાઃ૧૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહ પર પરમાત્માની કૃપાએ,જીવનમાં પાવનરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને પુંજનઅર્ચન કરતા,સમયે પ્રભુ આંગણે આવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપરના દેહથી સમયની સાથે ચાલતા,પવિત્રપ્રેમનો સંગાથ મળે
પવિત્રરાહે જીવન જીવતા દેહોને,માતાની કૃપાએ સંબંધી મળી જાય
પ્રેમ પકડીને આંગણે આવતો મિત્ર,જીવનમાં પવિત્ર ખુશી દઈ જાય
શ્રધ્ધાથી કરેલ પવિત્ર ભક્તિ જીવનમાં,પ્રેમના સાગરને વહાવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
કુદરતની અનંત લીલા છે ધરતીપર,ના કોઇથી સમયને છોડીને જવાય
જગતમાં પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના પવિત્ર દેહને વંદન કરી,ધુપદીપ કરીને ઘરમાંજ પુંજા કરાય
માનવદેહથી ઘરનાઆંગણે અર્ચના કરતા,પ્રભુનીકૃપા ઘરમાંજ આવીજાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
*********************************************************
April 11th 2021
***
***
. .પ્રેમની સાંકળ
તાઃ૧૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાથી મેળવાય
જીવને સંબંધ છે કર્મનો જે મળેલદેહને થઈ રહેલ કર્મથી સમયથી સમજાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્મા એ લીધેલદેહની કૃપા મેળવાય
અનેક દેહથી જીવનુ આગમન થાય અવનીપર,ફક્ત મનુષ્યદેહ સમજતો જાય
મળેલ પ્રાણી પશુના દેહ એ નિરાધાર જીવન,નાકોઇથી કદી એને દુર કરાય
એ લીલા પરમાત્માની જગતપર,નાકોઇ દેહથી કદી પ્રેમની સાંકળથી છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
મળેલદેહને થયેલ કર્મનો સંગાથ મળે,જે જીવનમાં સમયસંગે ચાલવા લઈ જાય
જગતમાં માનવદેહને અનેકરાહે પરમાત્મા પ્રેરી જાય,દેહને સરળતા આપી જાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની જીવપર,જે જીવનાદેહને સમજણથી પ્રેરી જાય
જન્મ મરણનો સંબંધ છે જગતમાં મળેલ દેહને,ના કોઇજ દેહથી કદીય છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
=================================================================
April 9th 2021
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ મળેલ દેહથી,જે જીવનમાં થયેલ કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની જીવનમાં,એ શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
કુદરતની આલીલા ધરતીપર,નાકોઇને સમયની સમજણ મળીજાય
સમયનો સંબંધ એ મળૅલ દેહથી,જે જીવનમાં થયેલકર્મથી દેખાય
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,એ દેહના થઈરહેલ વર્તનકહેવાય
પરમાત્માની ક્રુપા મળે દેહને,જે જીવનમાં થતી ભક્તિથી મેળવાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
શ્રધ્ધા રાખીને પ્રભુને વંદન કરતા,જીવનમાં પાવન ક્રુપા અનુભવાય
સુર્યદેવનુ આગમન જે સવાર આપે,સાંજની વિદાય રાતઆપી જાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પાવન કરી,જ્યાં હિંદુ ધર્મમાં પવિત્રકર્મ દઈ જાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
***********************************************************
April 8th 2021
###
###
. .જોગી જલીયાણ
તાઃ૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્રરાહ મળી,જ્યાં પરમાત્માની કૃપા થાય
મળેલ માનવદેહને સત્કર્મનો સાથ મળે,એ વિરબાઈનો સંગાથ થાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
વિરપુરમાં પવિત્રદેહ મળ્યો,જે માતા રાજમાઈને પિતા પ્રધાનથી મળે
જગતમાં ઠક્કર કુળને પવિત્ર કરવા,જીવનમાં પ્રભુની કૃપા મળી જાય
સત્કર્મનો સંગાથ મળ્યો પવિત્રરાહે,જે કાકાની દુકાન એ ચલાવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર કર્મથી,પરમાત્માની પાવનકૃપા મેળવાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
પ્રભાતે પરમાત્માને વંદન કરતા,પવિત્રરાહે કર્મ થતા એ જોગી કહેવાય
ના અભિમાનની કોઇચાદરઅડે,કે નામોહમાયાની સાંકળપણ અડી જાય
જલારામનુ પવિત્ર નામ માબાપની કૃપાએ મળ્યુ,જે જગતમાંય સચવાય
પત્નિ વિરબાઈ એ પવિત્રજીવ હતો,જે શ્રધ્ધાએ પ્રભુની સેવાકરવા જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ જગતમાં,જે પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં પવિત્રભુમીજ ભારતછે,જ્યાં પ્રભુએ દેહલીધા જેમંદીરથી સમજાય
મળેલ માનવદેહપર કૃપા કરી પરમાત્માએ,જે ભક્તિની રાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરતા,જીવને દેહથી મુક્તિ મળી જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
##############################################################
April 7th 2021
***
***
. .પ્રભાતના દર્શન
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ અને પવિત્ર શક્તિશાળી,દુનીયામાં જે સુર્યદેવજ કહેવાય
પાવનરાહ જીવોના દેહને સવારથીજ મળે,જે માનવતા મહેંકાવી જાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
પરમશ્રધ્ધાથી પ્રભાતે અર્ચના કરી,ૐ હ્રી સુર્યાય નમઃમંત્રથી વંદનથાય
અબજો વર્ષોથી દુનીયામાં,સવાર અને સાંજ આપી કૃપાજએકરી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મ મળતા મેળવાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવજ છે,જે જગતમાં જીવોને સમયથી સમજાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
હિંદુ ધર્મમાં ભારતમાં અનેક પ્રભુનાદેહથી,જન્મ લઈ ધર્મભક્તિ દઈજાય
અનેક મંદીરથી માનવદેહને ભક્તિએ પ્રેરી,જીવને જન્મમરણ મળી જાય
અવનીપરના આગમનનો સંબંધછે જીવને,જે થયેલ કર્મથી મળતો જાય
મળેલદેહને સમયે મૃત્યુ મળતા,પરમાત્મના દેહના મુર્તિથી દર્શન કરાય
....જગતમાં સુર્યનારાયણ દેવનુ આગમન થતા,દુનીયાને સવાર આપી જાય.
##############################################################
April 7th 2021

. . ંનિખાલસ ભક્તિ
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારતદેશની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માની પ્રેરણાએ મંદીર કરાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,પવિત્ર દેવોની કૃપા જીવનમાં થાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,પાવનકૃપાએ માનવદેહ મેળવાય
સૃષ્ટિના સર્જનહાર પરમાત્માજ છે,એ જગતના જીવોને સમયે સમજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે નિખાલસ ભક્તિથી મળીજાય
પવિત્રધર્મ હિંદુ છે દુનીયામાં,જે અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
માનવજીવનમાં કર્મનો સબંધ મળે,જે પવિત્રકુળને કૃપાએજ વધારી જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે નિખાલસ ભક્તિથી પવિત્ર પુંજા કરાય
અનેકદેહથી પધાર્યા ભારતની ભુમીપર,એ પવિત્રનામથી અનેકમંદીર થાય
પવિત્રકૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને પવિત્રરાહે લઈ મુક્તિ આપી જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
===============================================================
April 4th 2021
***
***
. .લાગણી અને માગણી
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા જીવનમાં,ના કોઇ લાગણી કે માગણી શોધાય
ધરતીપરના આગમંથી માનવદેહને,ગત જન્મના દેહના કર્મથી મેળવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
માનવદેહને સમયને સમજીને ચાલતા,જીવનમાં ના માગણી કોઇ રખાય
મળે સાથ જીવનમાં જે થયેલ કર્મથી,ના કોઇજ માગણી પણ રહી જાય
અવનીપરના આગમનને સમયનોસંબંધ,જે મળેલદેહને સત્કર્મથી મળીજાય
કુદરતની આલીલા જગતમાં મળેલદેહપર,એ પવિત્રકર્મથી પાવનકરી જાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે દેહને જન્મમરણથીજ સ્પર્શી જાય
મળેલ માનવદેહના જીવનમાં, પ્રભુનીકૃપા મેળવવા ધુપદીપથી પુંજન કરાય
સમય પ્રમાણે ચાલતા બાળપણ,જુવાની અને અંતે ઘડપણ દેહને મળીજાય
ના કોઇજ માગણી જીવનમાં રખાય,સંગે મળેલદેહથીજ લાગણીને સચવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
################################################################