April 11th 2021

પ્રેમની સાંકળ

***સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી નીકળે છે | નવગુજરાત સમય***
.           .પ્રેમની સાંકળ

તાઃ૧૧/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાથી મેળવાય
જીવને સંબંધ છે કર્મનો જે મળેલદેહને થઈ રહેલ કર્મથી સમયથી સમજાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્મા એ લીધેલદેહની કૃપા મેળવાય
અનેક દેહથી જીવનુ આગમન થાય અવનીપર,ફક્ત મનુષ્યદેહ સમજતો જાય
મળેલ પ્રાણી પશુના દેહ એ નિરાધાર જીવન,નાકોઇથી કદી એને દુર કરાય
એ લીલા પરમાત્માની જગતપર,નાકોઇ દેહથી કદી પ્રેમની સાંકળથી છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
મળેલદેહને થયેલ કર્મનો સંગાથ મળે,જે જીવનમાં સમયસંગે ચાલવા લઈ જાય
જગતમાં માનવદેહને અનેકરાહે પરમાત્મા પ્રેરી જાય,દેહને સરળતા આપી જાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની જીવપર,જે જીવનાદેહને સમજણથી પ્રેરી જાય
જન્મ મરણનો સંબંધ છે જગતમાં મળેલ દેહને,ના કોઇજ દેહથી કદીય છટકાય
....જગતમાં પ્રેમની સાંકળ પવિત્ર ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મ દઈ જાય
=================================================================

              

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment