April 9th 2021
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ મળેલ દેહથી,જે જીવનમાં થયેલ કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની જીવનમાં,એ શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
કુદરતની આલીલા ધરતીપર,નાકોઇને સમયની સમજણ મળીજાય
સમયનો સંબંધ એ મળૅલ દેહથી,જે જીવનમાં થયેલકર્મથી દેખાય
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,એ દેહના થઈરહેલ વર્તનકહેવાય
પરમાત્માની ક્રુપા મળે દેહને,જે જીવનમાં થતી ભક્તિથી મેળવાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
શ્રધ્ધા રાખીને પ્રભુને વંદન કરતા,જીવનમાં પાવન ક્રુપા અનુભવાય
સુર્યદેવનુ આગમન જે સવાર આપે,સાંજની વિદાય રાતઆપી જાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પાવન કરી,જ્યાં હિંદુ ધર્મમાં પવિત્રકર્મ દઈ જાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
***********************************************************
No comments yet.