April 4th 2021
<<
>>
. .માતા દુર્ગાની કૃપા
તાઃ૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે અવનીપર,જે પરમકૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
સમયસંગે ચાલતાજ હિંદુધર્મમાં,માતાની પાવનકૃપાએ પવિત્રજીવન જીવાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
મળે માતાની કૃપા ભક્તને જીવનમાં,જે નવરાત્રીમાં નવ સ્વરૂપને પુંજાય
પવિત્ર શક્તિશાળી માતા હિંદુધર્મમાં,એ મળેલદેહપર માતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપ કરી વંદન કરતા,પુજ્ય માતાનો પ્રેમ મળીજાય
મળેલદેહને થઈ રહેલા કર્મનો સંબંધ,જે જીવને આવનજાવનથી સમજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
અવનીપર અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરે,જે માતાની પુંજા કરાવી જાય
મળે માતાનોપ્રેમ શ્રધ્ધારાખીને પુંજન કરતા,દેહપર કૃપાનો અનુભવ થાય
પવિત્ર પ્રસંગ નવરાત્રીનો હિંદુધર્મમાં,જેમાં માતાના નવસ્વરૂપનેજ પુંજાય
મળેલ માતાના દેહથી ભારતદેશમાં,રાજા મહીસાસુરને માતાદુર્ગા મારીજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
###############################################################
April 2nd 2021
**
**.
.પ્રત્યક્ષ કૃપાળુ
તાઃ૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સંગે અજબ શક્તિશાળી દેવ,જગતમાં સુર્યદેવ કહેવાય
પવિત્રપ્રેમ જગતમાં મળે જીવનાદેહને,જે સમયે સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા છે અવનીપર,એ મળેલદેહને સુખઆપીજાય
સુર્યદેવ જગતમાં પ્રત્યક્ષ દર્શન આપવા,સમયે સવારસાંજ દઈ જાય
અવનીપર જીવનેદેહમળે થયેલકર્મથી,જે પશુપક્ષીપ્રાણીકેમાનવ થાય
જકુદરતની આ લીલા છે ન્યારી.જે જીવને સમયની સાથે ચલાવીજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે,જે ભારતમાં પ્રભુએ લીધેલદેહથી મળી જાય
પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
પ્રભુએ દેહ જે દેવ અને દેવીઓની પાવનકૃપા,જે ધરતી પવિત્રકરીજાય
સુર્યદેવજ પરશક્તિશાળી દેવછે,જે દુનીયામાં દેહને સવારસાંજ દઈજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય.
***************************************************************
April 1st 2021

. ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મનોકામનાનો સંગાથ મળે,જેને પુર્ણ કરવા શ્રધ્ધા રખાય
માનવજીવનમાં પ્રેરણા મેળવવા,ગજાનંદ શ્રી ગણેશનીજ પુંજા કરાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપરનુ આગમન જીવના કર્મથી મળે,જે સમયસંગે ચલાવી જાય
માનવદેહ એજ પરમામાની કૃપા,જીવના દેહને સમજણ આપી જાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની કેડી મળી જાય
વિઘ્નવિનાયક શ્રીગણેશની કૃપા,જે જીવનમાં પરમશાંંતિ આપી જાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપર અનેકદેહથી જીવનુઆગમન,જે દેહના જન્મમરણથી દેખાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે મળેલ દેહને ભક્તિસંગે મળી જાય
જન્મ અને મરણ એ જીવના દેહને મળે,જગતમાં ના કોઇથી છટકાય
સમયસમજીને ચાલવા જીવનમાં,પાર્વતીમાતાના સંતાનનો પ્રેમ મેળવાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
=============================================================
April 1st 2021

. .પરમાત્માની કૃપા
તાઃ૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને પવિત્રપ્રેમથી પ્રેરણા આપી જાય
પવિત્રદેહ ધરતીપર લઈ શેરડીગામમાં આવી જઈ,જીવન પાવન કરી જીવી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
પવિત્રવ્હાલા સાંઇબાબા પરમકૃપાથી,પરમાત્મા માનવદેહ લઈ શેરડી આવી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈની કૃપા થઈ,જે મળેલદેહની માનવતાને પ્રસરાવી જાય
મળેદેહ જીવને જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય,નાકોઇજ જીવથી કદી છટકાય
અવનીપરના આગમનને સંબંધછે ધર્મનો,જે અનેકધર્મના પવિત્રદેવોની પુંજા કરાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
હિંદુધર્મમાં અનેક સ્વરૂપથી પરમાત્મા પધાર્યા,જે અનેક મંદીરોમાં પુંજાથી સમજાય
પવિત્રધર્મ મુસ્લીમછે જગતમાં,ના પરમાત્મા અલ્લાહનો કોઇજ ફોટો જગતમાં હોય
સાંઇબાબાનો લીધેલદેહ એપવિત્રકૃપા ધરતીપર,જે માનવદેહની મહેંક પ્રસરાવી જાય
મને પવિત્રકૃપા કરવા પધાર્યા આંગણે,જે સમયે મને સાંઇબાબાનો પ્રેમ મળી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
########################################################################
March 31st 2021
.
.પ્રભાતનુ આગમન
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપા સુર્યનારાયણની છે,જે અજબશક્તિશાળી દેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્ર શ્રધ્ધાથી,સવારમાંજ શ્રીસુર્યદેવને અર્ચના કરાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
મળેલ માનવદેહપર ભગવાનની કૃપાછે,જે જીવને પવિત્ર્રરાહ બતાવી જાય
ધરતીપર જીવના દેહોને પરમકૃપાએ,સમયે સુર્યદેવ સવારર્સાંજ આપી જાય
અવનીપરના દેહને સમયસંગે ચાલવા,અબજો વર્ષોથી પવિત્રકૃપા કરી જાય
દુનીયામાં સુર્યનારાયણજ દેવ છે,જે પવિત્ર જીવન જીવવાજ બચાવી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
માનવદેહને જીવનમાં સરળતા મળે,એજ જન્મ મળતા પવિત્રકર્મ થઈ જાય
સુર્યદેવ એજ પરમશક્તિશાળી દેવ છે,જે જગતના જીવોને સુખી કરી જાય
જન્મ મળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે સુર્યદેવની મળેલ દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
#############################################################
March 31st 2021
#
#
. .સમયની સમજ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અજબલીલા છે અવનીપર,જે સમયસંગે ચાલતા સમજાય
મળેલદેહને સમયસંગે જીવન જીવતા,ના કોઇ તકલીફ મળતી જાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
જીવને મળેલદેહ એ કર્મનીકેડી,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
અવનીપર પ્રાણી,પશુ,પક્ષી અને માનવદેહ,એ આગમન કહેવાય
માનવદેહને પરમાત્માની કૃપામળે,જેસમયની સમજથી બચાવીજાય
પરમકૃપા અવનીપર પ્રભુની,જે અજબરાહે મળેલદેહને સ્પર્શી જાય
...એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
મળેલદેહને ઉંંમરનો સંબંધ છે,જે સમજવા સમયને સાચવીને જવાય
જીવને સંબંધ છે દેહથી જે કર્મથી સમજાય,ના કોઇથીય દુર રહેવાય
પવિત્રકર્મ એજ પરમત્માની કૃપા છે,જે દેહને અંતે મુક્તિ આપીજાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જ્યાં મળેલ સમયની સમજ થાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
*********************************************************
March 31st 2021
**
**
. .ના અપેક્ષા
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમય સાથે મેળવાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,એ અનેકદેહથી જીવને લાવી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય
શ્રધ્ધા ભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં કૃપા થઈ જાય
માનવદેહ એ દેહ છે જેને,સમયની સમજણ પ્રભુના પ્રેમથી મળીજાય
અનેક દેહથી પરમાત્માએ જન્મ લીધો,જે ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રમાતાના દેહપણ લીધા,શ્રધ્ધાથી માતાની પુંજાએ કૃપામળી જાય
.....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
માનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે અનેક રીતેજ જીવનમા થઈ જાય
પ્રેમથી પરમાત્માની પુંજા કરતા,દેહના જીવને પાવનરાહે પ્રેરણા થાય
મળે માતાની પાવનકૃપા દેહને,જે મળેલ દેહને ના અપેક્ષાથી જીવાય
આવી આંગણે કૃપા મળે માતાની,ના મંદીરની કોઇ જરૂર પડી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
***********************************************************
March 30th 2021

. .પરમકૃપાળુ પ્રેમ
તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાંકળ એ સંબંધદેહનો,જે જીવનમાં અનેકરાહે મેળવાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,ના મોહમાયા અડી જાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
મળેલ માનવદેહને સમયસંગે ચાલવા,સવારસાંજને સમજીને ચલાય
કુદરતની પવિત્રકૃપા મળેલદેહ પર,જે જીવનાદેહને કર્મકરાવી જાય
પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમછે,જે શ્રધ્ધાથી પુંજા કરનારને સમજાય
પવિત્રદેહથી ભારતમાં પધાર્યા,એ પરમાત્માની પાવનકૃપાથી દેખાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
જન્મ મળેલ દેહને સમયસંગે,બાળપણ,જુવાની,ઘડપણ મળતુ જાય
કર્મ એજ જીવના દેહને સ્પર્શે,જે અવનીપર જન્મમ્રરણ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સમયે કોઇ તકલીફ નાથાય
શાંંતિની કૃપા થાય મળેલદેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મળીજાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
March 30th 2021
##
##
. .પવિત્ર સંતાન
તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા અંજનીના લાડલા સંતાન,જગતમા શ્રીરામના ભક્ત હનુમાન કહેવાય
અવનીપરના આગમનથીજ બોલાવાય,એજ પવનદેવના પુત્રથીય ઓળખાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્ર આશિવાદ મળે પરમાત્માના દેહને,જે અજબશક્તિથી મદદ કરી જાય
રાજા દશરથના સંતાન શ્રીરામ કહેવાય,પત્નિ સીતાને હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધીલાવ્યા સીતાજીને,જે આવીને પ્રભુશ્રીરામને કહી જાય
લંકાના રાજારાવણના દુશ્કર્મને પકડી,રામભક્ત હનુમાન રાવણનુ દહ કરીજાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્રસંતાન માતાઅંજનીના ને પિતાપવનપુત્ર,ભારતની ધરતી પવિત્ર કરી જાય
જગતમાં એ બજરંગબલી પણ કહેવાય,સમયે એસુવર્ચલાના પતિદેવ પણ થાય
હિંદુધર્મમાં અજબશક્તિશાળી દેહ છે,જે જગતમાં રામભક્તથી પણ ઓળખાય
સવારમાં ઉઠીને પુંજા કરતા હનુમાનને,ૐ હં હનુમંતે નમો નમઃથી વંદન કરાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
####################################################################
March 29th 2021
**
**
.ભોલેનાથને વંદન
તાઃ૨૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,દુનીયામાં પાવનકૃપા કરી જાય
પરમાત્માની કૃપા સમયપર,જે દુનીયામાં શંકર ભગવાનથી પુંજાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
પવિત્ર ગંગાને લઈને આવ્યા ભારતમાં,એ જગતમાં પવિત્ર કહેવાય
જન્મ લીધો જે ભોલેનાથ,મહાદેવ,શંકર ભગવાનથીય ઓળખાયછે
પરિવારની કૃપા કરવા,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
જે અનેકનામથી બોલાય,એપાર્વતીપતિ,ઉમાપતિ ભોલેનાથ કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
હિંદુધર્મમાં શંકર ભગવાનના શિવલીંગપર,દુધ અર્ચનાથી પુંજા થાય
પવિત્રસંતાન વિઘ્નવિનાયક શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાકહેવાય
કાર્તિકેયએ પણ સંતાન થયા,ને દીકરી અશોક સુંદરીથી ઓળખાય
શંકરભગવાન ખુબજ શક્તિશાળી,સંગે માતા પાર્વતી પવિત્ર કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++