પ્રત્યક્ષ કૃપાળુ
****.
.પ્રત્યક્ષ કૃપાળુ તાઃ૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપાળુ સંગે અજબ શક્તિશાળી દેવ,જગતમાં સુર્યદેવ કહેવાય પવિત્રપ્રેમ જગતમાં મળે જીવનાદેહને,જે સમયે સવારસાંજ દઈજાય ....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય. પરમાત્માની પાવનકૃપા છે અવનીપર,એ મળેલદેહને સુખઆપીજાય સુર્યદેવ જગતમાં પ્રત્યક્ષ દર્શન આપવા,સમયે સવારસાંજ દઈ જાય અવનીપર જીવનેદેહમળે થયેલકર્મથી,જે પશુપક્ષીપ્રાણીકેમાનવ થાય જકુદરતની આ લીલા છે ન્યારી.જે જીવને સમયની સાથે ચલાવીજાય ....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય. માનવદેહની જ્યોત પ્રગટે,જે ભારતમાં પ્રભુએ લીધેલદેહથી મળી જાય પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય પ્રભુએ દેહ જે દેવ અને દેવીઓની પાવનકૃપા,જે ધરતી પવિત્રકરીજાય સુર્યદેવજ પરશક્તિશાળી દેવછે,જે દુનીયામાં દેહને સવારસાંજ દઈજાય ....એ પવિત્ર શક્તિશાળી દેવછે,જે અવનીપર કાયમ પ્રત્યક્ષદર્શન આપી જાય. ***************************************************************