April 1st 2021

પરમાત્માની કૃપા

આખા દિવસમા એકવખત જરૂર થી બોલવા જોઈએ સાંઇબાબા ના આ ૧૧ દિવ્ય વચનો, પૂરી થશે સંતાન પ્રાપ્તિ ની મનોકામના તેમજ દૂર થશે તમામ બાધાઓ... - મોજીલું ...

.           .પરમાત્માની કૃપા

તાઃ૧/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને પવિત્રપ્રેમથી પ્રેરણા આપી જાય
પવિત્રદેહ ધરતીપર લઈ શેરડીગામમાં આવી જઈ,જીવન પાવન કરી જીવી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
પવિત્રવ્હાલા સાંઇબાબા પરમકૃપાથી,પરમાત્મા માનવદેહ લઈ શેરડી આવી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈની કૃપા થઈ,જે મળેલદેહની માનવતાને પ્રસરાવી જાય
મળેદેહ જીવને જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય,નાકોઇજ જીવથી કદી છટકાય
અવનીપરના આગમનને સંબંધછે ધર્મનો,જે અનેકધર્મના પવિત્રદેવોની પુંજા કરાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
હિંદુધર્મમાં અનેક સ્વરૂપથી પરમાત્મા પધાર્યા,જે અનેક મંદીરોમાં પુંજાથી સમજાય
પવિત્રધર્મ મુસ્લીમછે જગતમાં,ના પરમાત્મા અલ્લાહનો કોઇજ ફોટો જગતમાં હોય
સાંઇબાબાનો લીધેલદેહ એપવિત્રકૃપા ધરતીપર,જે માનવદેહની મહેંક પ્રસરાવી જાય
મને પવિત્રકૃપા કરવા પધાર્યા આંગણે,જે સમયે મને સાંઇબાબાનો પ્રેમ મળી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
########################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment