June 12th 2023

પવિત્ર સમયનીપકડ

***teenage years, Avoid These Mistakes in Your 20s: 20 વર્ષની ઉંમરે પહોંચતા જ મોટાંભાગે યુવાનો કરે છે આ 5 ભૂલ, તમે બચજો - the life of a teenager financial mistakes and other***
.            પવિત્ર સમયનીપકડ

તાઃ૧૨/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
June 1st 2023

પ્રભુની પવિત્રરાહ


.           પ્રભુની પવિત્રરાહ

તાઃ ૧/૬/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને જન્મમરણનો સંબધ,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલ દેહથીઅનુભવાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયે સમજાય
જીવના મળેલદેહને સમયનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર મળેલ દેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જયાં ઘરમાં ભગવાનનીપુંજા કરાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
જીવને જગતમાં અનેકદેહથી આગમન મળૅ,જે જન્મમરણથી અનુભવથાય
પવિત્રકૃપા પરમાત્માની અનુભવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય 
જીવને મળેલ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,જે નિરાધાર કહેવાય 
માનવદેહ એપ્રભુનીકૃપા જીવપરકહેવાય,જે જીવનમાપવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
##############################################################

 

May 30th 2023

ભજન સાથેભક્તિ

શ્રીજી મહારાજના નારી ભક્ત 'ઝમકુબા' ક્ષત્રિય હોવા છતાં ઘણાં નિર્માની અને ખપવાળાં હતા, વાંચો તેમનો પ્રસંગ. | Dharmik Topic
.           ભજન સાથે ભક્તિ

તાઃ૩૦/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
          
ભગવાનની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયનીસાથે શ્રધ્ધાથી ભક્તિ થાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે ઘરમાં ભજન અને ભક્તિ કરાવીજાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી થાય,એ પરમાત્માની પાવનકૃપાથાય
જીવનાદેહને પ્રભુનીપ્રેરણાએ જીવનમાં ભક્તિ કરાય,સાથે પ્રભુના ભજન ગવાય
જીવના ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જે પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા દેહને જીવનમાં,ભક્તિરાહસંગે ભજનકરીને પુંજા કરાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
જીવનેમળેલ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય,એનિરાધારદેહથી જીવને બચાવીજાય
ભગવાનની કૃપાએ જીવનાદેહને પવિત્રકર્મની રાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
પ્રભુની પાવનકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદન કરી આરતી કરાય
જીવનમાં ઉંમરથી દુરરહી ભગવાનની સેવા કરતા,અંતે જીવપર પ્રભુની કૃપા થાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
##################################################################

 


	
May 29th 2023

પવિત્ર લાગણી

 ####Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા####
.            પવિત્ર લાગણી  

તાઃ૨૯/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
જીવનમાં પવિત્રપ્રેમની લાગણીને સચવાય,નાકોઇ અપેક્ષા દેહને અડીજાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
અદભુતકૃપા અવનીપર અવિનાશિની,એ જીવનાદેહને પવિત્રપ્રેમે અનુભવાય
માનવદેહથીજન્મ મળતાજીવને જીવનમાં,કર્મનીરાહ જે જન્મમરણઆપીજાય 
જીવના મળેલદેહને જીવનમાં લાગણી માગણી,કે મોહમાયાનીકેડી મળીજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને જીવનમા કર્મ કરાવી જાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમયે દેહનેકર્મ કરાવીજાય
લાગણી મોહ કેમાયાથી પ્રભુકૃપાએ દુરરહેવાય,નાકોઇ તકલીફ દેહને અડીજાય
જીવને ભગવાનનીકૃપા નિરાધારદેહથી બચાવીજાય,જે સમયે પવિત્રરાહેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
*****************************************************************

 

May 25th 2023

સમયનો પવિત્ર સંગાથ

  
            પવિત્ર સમયનો સંગાથ

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ સમયે જીવને આગમનવિદાયઆપીજાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાકર્મથી દેહને મળીજાય
જગતમાં જીવને આગમનવિદાયથી અનુભવથાય,ના જગતમાં કોઇથી દુરરહીજીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને ઉંમરનો અનુભવથાય,જે મળેલદેહને સમયસાથે લઈજાં
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇથી દુર રહીને જીવાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,નાકોઇ જીવથીકદી મુક્તિને મેળવી રહેવાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,દેવ અને દેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહને ભગવાનની શ્રધ્ધાથી,ઘરમાંધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
**********************************************************************
May 23rd 2023

મળેનિખાલસ પ્રેમ

 
,            મળેનિખાલસ પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ આપી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને અવનીપર,માનવદેહ મળે જે દેહને સમયે સમજાય
મળેલદેહને સમયે ભગવાનની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની પુંજા કરાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે,જે પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મ લઈજાય
જીવને જન્મથીમળેલ માનવદેહ એપ્રભુક્ર્પા કહેવાય,જેદેહને નિખાલસરાહેજીવાડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
અવનીપરસમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળી જાય,સમયે જીવને નિરાધારદેહથી અનુભવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,માનવદેહએ દેહના કર્મથીમેળવાય
ભગવાનની ઘરમાં સમયે ધુપદીપ પ્રગટાવી,આરતીકરાય જેદેહપર પવિત્ર કૃપાકરીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
######################################################################
May 21st 2023

માળાથી ભક્તિકરો

   10 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ; આ દિવસોમાં ભક્તિ સાથે મેડિટેશન પણ કરો, મન શાંત થશે અને એકાગ્રતા પણ વધશે | Chaitra Navratri Till 10 April, We Should Do Meditation In Navratri ...
.            માળાથી ભક્તિકરો

તાઃ૨૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીમાળા કરાય
મળેલમાનવદેહને સમયની સાંકળ પ્રેરી જાય,નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
અદભુતકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવને સમયે આગમનવિદાય મળતોજાય
પવિત્રપ્રેરણા કરી પરમાત્માએ માનવદેહને,એ જીવનમાં પવિત્રભક્તિરાહે લઈ જાય
ભગવાને પવિત્રપ્રેરણાકરી માનવદેહને,જે ઘરમાં પ્રભુનાનામનીમાળા જપતાકૃપામળે
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
જીવને અવનીપર પ્રભુ કૃપાએ માનવદેહ મળે,એ નિરાધારદેહથી જીવનેબચાવી જાય
મળેલમાનવદેહને કર્મનીરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીધુપદીપ પ્રગટાવીપુંજાકરીજાય
સમયે ભગવાનનાનામથી માળાજપતા,પ્રભુકૃપાએ મનમગજસંગે આંગણીથીજાપકરાય
જીવનાદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,જે મળેલદેહના જીવને અંતે મુક્તિમળી જાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય
======================================================================
****ૐ****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ****ૐ*****
May 20th 2023

સમયમળે સમયે

 
.             સમયમળે સમયે

તાઃ૨૦/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની કુપાએ સમયનો સાથ મળી જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળે
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને અનેકદેહથી બચાવી જાય
જીવને સમયે અવનીપર જન્મમરણનો સાથમળે,જે પ્રભુકૃપાએ દેહને કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,ઍ સમયે કર્મથી દેહને દુર લઈ જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ સમયની સાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,સમયે એ પવિત્રકર્મ જીવનમાંકરીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જન્મથી જીવને આગમનવિદાય આપીજાય 
જીવને સમયે જન્મથી નિરાધારદેહ મળે અવનીપર,જે દેહને જીવનમાં નાકોઇકર્મ અડે
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય 
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
***********************************************************************
April 29th 2023

પવિત્રસંગાથ મળે

***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             પવિત્રસંગાથ મળે

તાઃ૨૯/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા રખાય જીવનમાં,જે પવિત્રરાહે દેહને સમયસાથે લઈજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પરમાત્માની પાવનકૃપાએ બચાવીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મના કર્મથી,ના જીવથી દુર રહેવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરધારદેહથી દુર રાખીબચાવીજાય
મળેલદેહને પવિત્રસંગાથ મળે જીવનમાં,જ્યાં ભગવાનના દેહની પુંજાઘરમાં કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જે હિંદુધર્મથી જીવનાદેહને પ્રેરણાકરીજાય
અવનીપર પરમાત્માનાદેહથી ભગવાને,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈકૃપાકરીજાય
જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મનાકર્મથી મળે,નાકોઇ જીવથી કદીદુરરહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ રાખવા,ઘરમાં ધુપદીપકરીને આરતી કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################

 

April 28th 2023

ભગવાનની પવિત્રકૄપા

  
.           ભગવાનની પવિત્રકૃપા

તાઃ ૨૮/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતકૃપા ભગવાનની જગતમાં,જે શ્રધ્ધારાખીને જીવનજીવતા અનુભવ થાય
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહમળે,એ મળેલદેહના જીવનમાં કર્મનોસાથઆપીજાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈ પધારીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જગતમાં હિંદુધર્મથીમાનવદેહને પ્રેરણા કરીજાય 
ભગવાને લીધેલદેહ એ માનવદેહને પવિત્રરાહ આપી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પ્રભુની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,સમયે જીવનેમુક્તિ આપી જાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
અવનીપર જીવથી નાકદી સમયથી દુરરહેવાય,ભગવાનની પવિત્રકૃપાએ સમયને સમજાય
માનવદેહ એજીવપર ભગવાનની કૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
જીવને જ્ન્મથી નિરાધારદેહમળે અવનીપર,જીવનમાં ના કોઇ કર્મનો સંગાથ મળી જાય
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે ધુપદીપપ્રગટાવી પભુની આરતી કરાય 
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

« Previous PageNext Page »