July 18th 2023

પવિત્ર નિખાલસતા

   
.             પવિત્ર નિખાલસતા

તાઃ૧૮/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાંકળ નાપકડાય કે નાછોડાય જીવનમાં,જે પવિત્ર પ્રભુકૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહને અવનીપરકર્મનોસંબંધ,એપ્રભુની પવિત્રકૃપાએ મેળવાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવનમાં પવિત્રકર્મથી જીવનજીવીજાય
કર્મનીકેડીએ નિખાલસ ભાવનાથી જીવન જીવાય,જે મળેલદેહને સુખઆપી જાય
મળેલદેહને જીવનમાં હિંદુધર્મમાં,પવિત્રમાતાની પ્રેરણા મળી જાય એકૃપા કહેવાય
જગતમાં ભગવાને હિંદુધર્મમાં દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મમરણનો સાથમળે,જે જીવનમાં કર્મનીરાહેલઈજાય
જીવનાદેહને કર્મનો સંબંધમળે,એ પ્રભુક્રુપાકહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર નિખાલસ ભાવનાનો સંબંધ રાખતા,જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય 
પાવનરાહે જીવનજીવવા જીવનમાં,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ કરી પ્રભુનીઆરતીકરાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
July 12th 2023

નાલાગણી કે માગણી

**********

               નાલાગણી કેમાગણી

 તાઃ૧૨/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જ્યાં પ્રેમાળ પ્રેમીઓનો પ્રેમ મળીજાય
પવિત્રકૃપાએ માનવદેહને નિખાલસપ્રેમમળે,જે જીવનમાં સમયે પવિત્રસુખઆપીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
પવિત્રકૃપા કલમનીમાતાની જીવનમાં મળે,જે પવિત્ર રચનાની દેહને રાહ મળી જાય
પરમકૃપાળુ માતાસરસ્વતી કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે કલાઅનેકલમઆપીજાય
જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણામળે,એ થયેલરચનાથી પ્રેમીઓને વાંચન મળીજાય
કુદરતની આકૃપા જગતમાં મળેલમાનવદેહને મળે,ના કોઇદેશથી સમયેકદીદુરરહેવાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
જગતમાં કલમપ્રેમી માતા સરસ્વતી કહેવાય,જે માનવદેહથી પવિત્રરચનાઓ થઈજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,એ દેહને કલમઅને કલાનીપ્રેરણાકરીજાય
જીવને મળેલ માનવદેહથી અનેકપવિત્રરાહે જીવાય,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવને સમયે માનવદેહ મળે,અંતે જન્મમરણથીમુક્તિમળીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
###################################################################

July 10th 2023

શ્રધ્ધાથી ભક્તિ

 સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી
.             શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૧૦/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેંમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રભારતદેશ કહેવાય જ્યાંપરમાત્માદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે અવનીપર જીવને જન્મમરણથી અનુભવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવને,એ જન્મથી માનવદેહમળતા ભક્તિરાહેલઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાથી જીવનમાં પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ભગવાનની પુંજા કરાવી જાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુએ પવિત્રદેહ લીધા જેમની ભક્તિકરાય
જીવનેજન્મથીપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીમળે
નિરાધારદેહને જીવનમાં નાકર્મનીરાહ મળે,નાદેહને કોઇ પવિત્રકર્મની પ્રેરણા થાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 

July 9th 2023

પવિત્રરાહે કૃપા મળે

****** 
.            પવિત્રરાહે કૃપા મળે

તાઃ૯/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળે,જે જીવને પવિત્રરાહે પ્રેરી જાય 
શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ અને દેવીઓ,ભારતદેશમાં જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા કહેવાય,જેમની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
માતાના આશિર્વાદમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે દેહનેપવિત્રરાહે જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
જન્મથી મળેલ માનવદેહને જીવન્માં કર્મનોસંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
પવિત્ર પ્રેરણામળે ભક્તિની દેવઅનેદેવીઓની,જ્યાં પરમાત્માનાદેહને વંદનકરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે શ્રધ્ધાળુ ભક્તોને,જ્યાં જીવનમાં માતાનીપુંજાકરાય
ઘરમાં ધુપદીપકરી માતાને વંદન કરી,સમયનીસાથે ચાલી માતાની આરતીકરાય
 .....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
#####################################################################
 
July 8th 2023

પવિત્રરાહે પ્રેમમળે

 ###પ્રદીપકુમારની કલમે… » Search Results » નથી###
.           પવિત્રરાહે પ્રેમમળે 

તાઃ૮/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મલે પરમાત્માની માનવદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એમળેલદેહને જીવનમાં પ્રેરીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
જીવન સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપા,દેહને ભક્તિથી પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની પાવનકૃપા માનવદેહને,સમયની સાંકળથી બચાવી પ્રેમ આપીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,ઘરમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને ઉંમરનો સંગાથમળે,ના માનવદેહથી દુર રહેવાય
સમયની સાથે ચાલવા ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રરાહે જીવનજીવાય
લાગણી માગણીને દુરરાખીને જીવનમાં,પરમાત્માની કૃપાએ સમયની સાથેચલાય
માનવદેહના જીવને પ્રભુની પ્રેરણાથી,જગતપર જીવને જન્મમરણથી બચાવીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
==================================================================
July 1st 2023

આંગળી પકડી જીવનમાં

 જીંદગી નો પહેલો પ્રેમ "Maa" - એક વડીલની સાથે હું બેઠો હતો... અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા.. રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા ...
.          આંગળી પકડી જીવનમાં

તાઃ૧/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રપ્રેરણા મળી સંતાનને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માબાપનીકૃપા મળી જાય 
પરમાત્માની પવિત્રકૃપાથી અવનીપર દેહમળે,એ માબાપના પ્રેમથી જન્મ મળે
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવના મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મને સમજાય
અદભુતકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
અવનીપર જીવને માબાપનાપેમનીકૃપાથતા,સંતાનથીજીવને બાળપણ મળી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે જીવને,જે જીવને સમયે માનવદેહથી જન્મમળીજાય
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવને પરમાત્માની પ્રેરણાથી માબાપની કૃપા મળે,જે મળેલદેહ એસંતાન કહેવાય
જગતમાં સમયે પ્રભુનીકૃપાએ જીવને માબાપનો પ્રેમમળૅ,જે દેહને કર્મનો સાથમળે
સમયનીસાથે ચાલવા જીવનાદેહથી માબાપની,આંગળી પકડીને પવિત્રરાહે જવાય
જીવનામળેલદેહને જીવનમાં પાવનરાહેજીવાય,જે મળેલદેહને પવિત્રકર્મ આપી જાય 
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
#####################################################################
June 28th 2023

સમયનો સંગાથ

 માનસિક શાંતિ જાળવવા શું કરવું ? આ પ્રશ્ન કોરોના મહામારી પુરતો સીમિત નથી, કાયમી છે! - Abtak Media
.            સમયનો સંગાથ

તાઃ૨૮/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જીવને જન્મથી મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાજીવથી સમયથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા ભગવાનની જગતપરથાય,જે જીવને જન્મની અનેકરાહે પ્રેરણાકરી જાય 
જીવનેસમયે અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
પવિત્રકૃપાએ જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલ નિરાધારદેહને નાકોઈકર્મનો સંગાથ મળે,ના જીવથી જન્મમરણથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જ્યાં પ્રભુકૃપાએ મળેલદેહને સમય સાથે લઈ જાય  
જીવને ગતજન્મે મળેલદેહના કર્મથી જન્મથી દેહ મળે,જે દેહને કર્મની રાહે પ્રેરી જાય
પરમાત્માની પાવનકુપામળે માનવદેહને,જે મળેલદેહથી સમયને સમજીને જીવનજીવાય 
જીવના માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે,જે આજ અને કાલને સમજીનેજ ચલાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય
########################################################################

	
June 23rd 2023

પવિત્રભગવાનની કૃપા

 
.            પવિત્રભગવાનની કૃપા  

તાઃ૨૩/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયનો સંગાથ મળી જાય
નાકોઇ અપેક્ષા જીવનમાં દેહને અડી જાય,એ પ્ર્ભુનીકૃપાએજ જીવન જીવાડીજાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં જન્મથીમળેલદેહપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં મળેલમાનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળૅ,એપ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવનેબચાવી જાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૃપા મળતી જાય
જીવના મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,સમયનો સંગાથ મળે એસુખ આપી જાય
સમયની પવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,ભગવાનની પવિત્રકૃપા પ્રેરણાઆપીજાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
#########################################################################

	
June 13th 2023

પવિત્રરાહ પ્રેરણાની


.           પવિત્રરાહ પ્રેરણાની

તાઃ૧૩/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયનીસાથે ચાલતા માનવદેહને જીવનમાં,પરમાત્માના પ્રેમની પ્રેરણા મળી જાય
મળેલદેહને અવનીપર સમયે અદભુતલીલા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળૅ,એ પાવનરાહે દેહને પ્રેરણાકરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,એ પવિત્ર પ્રેરણા આપી જાય
અદભુત કૃપા પરમાત્માની દુનીયામાં,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં અવનીપર સમયના સંગાથે,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપથી અર્ચનાકરી,દીવો પ્રગટાવી આરતીકરીપુંજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પરિવારને પવિત્રપ્રેરણાકરી જાય
અવનીપર જીવને આગમનવિદાય મળે,એ જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય  
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
#######################################################################
June 12th 2023

પવિત્ર સમયનીપકડ

***teenage years, Avoid These Mistakes in Your 20s: 20 વર્ષની ઉંમરે પહોંચતા જ મોટાંભાગે યુવાનો કરે છે આ 5 ભૂલ, તમે બચજો - the life of a teenager financial mistakes and other***
.            પવિત્ર સમયનીપકડ

તાઃ૧૨/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
« Previous PageNext Page »