June 28th 2023
. સમયનો સંગાથ
તાઃ૨૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાજીવથી સમયથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા ભગવાનની જગતપરથાય,જે જીવને જન્મની અનેકરાહે પ્રેરણાકરી જાય
જીવનેસમયે અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
પવિત્રકૃપાએ જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલ નિરાધારદેહને નાકોઈકર્મનો સંગાથ મળે,ના જીવથી જન્મમરણથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જ્યાં પ્રભુકૃપાએ મળેલદેહને સમય સાથે લઈ જાય
જીવને ગતજન્મે મળેલદેહના કર્મથી જન્મથી દેહ મળે,જે દેહને કર્મની રાહે પ્રેરી જાય
પરમાત્માની પાવનકુપામળે માનવદેહને,જે મળેલદેહથી સમયને સમજીને જીવનજીવાય
જીવના માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે,જે આજ અને કાલને સમજીનેજ ચલાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય
########################################################################
No comments yet.