May 23rd 2023

મળેનિખાલસ પ્રેમ

 
,            મળેનિખાલસ પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ આપી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને અવનીપર,માનવદેહ મળે જે દેહને સમયે સમજાય
મળેલદેહને સમયે ભગવાનની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની પુંજા કરાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે,જે પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મ લઈજાય
જીવને જન્મથીમળેલ માનવદેહ એપ્રભુક્ર્પા કહેવાય,જેદેહને નિખાલસરાહેજીવાડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
અવનીપરસમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળી જાય,સમયે જીવને નિરાધારદેહથી અનુભવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,માનવદેહએ દેહના કર્મથીમેળવાય
ભગવાનની ઘરમાં સમયે ધુપદીપ પ્રગટાવી,આરતીકરાય જેદેહપર પવિત્ર કૃપાકરીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment