ભજન સાથેભક્તિ
. ભજન સાથે ભક્તિ તાઃ૩૦/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભગવાનની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયનીસાથે શ્રધ્ધાથી ભક્તિ થાય પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે ઘરમાં ભજન અને ભક્તિ કરાવીજાય ....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય. અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી થાય,એ પરમાત્માની પાવનકૃપાથાય જીવનાદેહને પ્રભુનીપ્રેરણાએ જીવનમાં ભક્તિ કરાય,સાથે પ્રભુના ભજન ગવાય જીવના ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જે પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળીજાય પરમાત્માની પવિત્રપ્રેરણા દેહને જીવનમાં,ભક્તિરાહસંગે ભજનકરીને પુંજા કરાય ....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય. જીવનેમળેલ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય,એનિરાધારદેહથી જીવને બચાવીજાય ભગવાનની કૃપાએ જીવનાદેહને પવિત્રકર્મની રાહમળે,જે જીવનમાં સુખઆપીજાય પ્રભુની પાવનકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદન કરી આરતી કરાય જીવનમાં ઉંમરથી દુરરહી ભગવાનની સેવા કરતા,અંતે જીવપર પ્રભુની કૃપા થાય ....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય. ##################################################################