May 20th 2023

સમયમળે સમયે

 
.             સમયમળે સમયે

તાઃ૨૦/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની કુપાએ સમયનો સાથ મળી જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળે
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને અનેકદેહથી બચાવી જાય
જીવને સમયે અવનીપર જન્મમરણનો સાથમળે,જે પ્રભુકૃપાએ દેહને કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,ઍ સમયે કર્મથી દેહને દુર લઈ જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ સમયની સાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,સમયે એ પવિત્રકર્મ જીવનમાંકરીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જન્મથી જીવને આગમનવિદાય આપીજાય 
જીવને સમયે જન્મથી નિરાધારદેહ મળે અવનીપર,જે દેહને જીવનમાં નાકોઇકર્મ અડે
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય 
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
***********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment