November 1st 2021

સમયનો સાથ મળે

 મારા વિચાર: 2012
.             .સમયનો સાથ મળે

તાઃ૧/૧૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
જીવને માનવદેહ મળે અવનીપર,એ પાવનકૃપા પરમાત્માનીજ કહેવાય
ગતજન્મે મળેલદેહના થયેલકર્મથી,જે સમયે માનવદેહથી આગમન થાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
કુદરતની આકૃપા કહેવાય,જે જીવને પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,સમયની સમજણ મળી જાય
પવિત્ર કર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં નિર્મળ રાહ આપી જાય
સમયને સમજીને જીવનમાં ચાલતા,શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા થતીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
મળેલદેહને જીવનમાં જન્મમરણનો સંગાથ મળે,જે ઉંમરથીજ મળતો જાય
સમયને સમજીનેચાલતા મળેલ જીવનમાં,સત્કર્મનીરાહ મળે જેકર્મથી દેખાય
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે નાઅપેક્ષા કે કોઇઆશા કદી રખાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપ કરી,પ્રભુને વંદન કરતા પવિત્રકૃપા મળીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
###############################################################


	
October 31st 2021

કાયાને મળે માયા

 Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય | Hanuman worship hanumanji blessings of shanidev learn the ways to receive the grace of shanidev | TV9 Gujarati
.          .કાયાને મળે માયા

તાઃ૩૧/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની કેડી મળે ધરતીપર મળેલદેહને,જે માનવદેહને અનુભવ આપી જાય
કુદરતની આ અદભુતલીલા જગતપર,એ કળીયુગનીરાહે માનવી ચાલતો જાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
પવિત્ર પરમાત્માના દેહની કૃપાથી જીવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાનો અનુભવથાય,જે જીવને સદમાર્ગે લઈ જાય
અવનીપર મળેલદેહની કાયાને,જીવનમાં ના માયાઅડે કે અપેક્ષા અડી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી દુર રહેવાય,ત્યાં સમયને સમજીને જીવન જીવાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
જીવને અનેકદેહનોસંબંધ જેદેહમળતા દેખાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
અવનીપર દેહમળે જીવનુ આગમનથાય,જે જીવનાગતજન્મના કર્મથી મેળવાય
શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પ્રભુની ભક્તિકરતા,જીવનમા પ્રભુનીકૃપા મળતીજાય
નામોહ માયા કે અપેક્ષા મળેલ કાયાને અડે,એ પરમાત્માની પાવનકૃપા થાય
.....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય.
################################################################
October 25th 2021

અદભુતકૃપા મળી

 નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે વસંત પંચમી સૌથી સારો દિવસ માનવામાં આવે  છે – Gujarat Nagrik Aawaz
,            અદભુતકૃપા મળી

તાઃ૨૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે જીવનેમાનવદેહ મળે,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
જીવને અનેકદેહનોસંબંધ જગતમાં,જેગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુનીયામાં,જે ભારતદેશથી પ્રસરી જાય
પ્રભુની અદભુતકૃપા છે અવનીપર,જે શ્રધ્ધારાખીને જીવતા દેહનેમળીજાય
અનેકદેહનો સંબંધછે જીવને,જેસમયે દેહમળતા કર્મનીકૅડી પણ મળીજાય 
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને અનેકદેહનો સંબંધછે જે સમયે જન્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે માનવદેહને પાવનરાહે લઈજાય
મળેલદેહને જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડે,એજ પ્રભુ કૃપા કહેવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
==================================================================
October 23rd 2021

મળે પ્રેમ પરમાત્માનો

 **coconut is very important in Worship, what is the reason**
 .         .મળે પ્રેમ પરમાત્માનો

તાઃ૨૩/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને દેહમળે અવનીપર જે જીવના,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
જગતપર નાકોઇની તાકાત છે,જે સમયને છોડીને દુર રહીને જીવીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,એ મળૅલ માનવદેહને સમયે સમજાય
માનવદેહને રાહ દેવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
પવિત્ર ભુમી ભારતની કરી પ્રભુએ,લીધેલદેહથી હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જ્યાં શ્રધ્ધાથી ભક્તો પ્રભુનીપુંજા કરીજાય
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી,સંગે માનવદેહથી જીવથી જન્મી જવાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને,જે સમયે પરમાત્માકૃપાએ દેહ મળી જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો પરમાત્માએ,એ ભારતમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રહિંદુ ભક્તો થયા દુનીયામાં,જે અનેક પવિત્રમંદીરમાં પુંજાકરી જવાય 
...અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને સમયે મળેલદેહથી અનુભવાય.
##############################################################
October 18th 2021

પાવનકેડી કુદરતની

 શ્રી વિષ્ણુના આ મંત્રોનો જાપ ઘરમાં લાવે છે સુખ-શાંતિ....ચમત્કારિક ફાયદા  દરેક વ્યક્તિએ જરૂર જાણવા જોઈએ
.           .પાવનકેડી કુદરતની 

તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે પાવનરાહે પવિત્રભક્તિ કરી જાય
સમયની સાંકળ એ કળીયુગની લીલા,ના જગતમાંં કોઇ દેહથી કદી છટકાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
માનવદેહમળે અવનીપર એપ્રભુની,પાવનકૃપા થાય જેપવિત્રરાહે જીવાડી જાય
કર્મનીકેડી એ મળેલદેહને મળે જીવનમાં,જે પવિત્રકૃપાએ ભક્તિ કરાવી જાય
હિંદુધર્મની પવિત્રરાહ માનવદેહને મળે,જે ભારતદેશમાં પ્રભ જન્મીને દઈજાય
જગતમાં હિંદુધર્મ એ પભુનીપવિત્રકૃપા,એ અનેકદેહથી જન્મી પ્રેરણાકરી જાય 
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય. 
લાગણી માગણીને દુર રાખીને જીવતા,મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ કરાય
માનવદેહને સમયનો સાથ મળે જીવનમાં,એ કળીયુગની લીલાથી ના છટકાય
જીવને જન્મથી અવનીપર આવન જાવનથી,અનેક દેહથીજ જીવન મળતુ જાય
પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો દેહ મળે,નાકોઇ સમજણ દેહને પ્રભુ આપીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
####################################################################
October 2nd 2021

મળી પ્રેમની જ્યોત

Read Gujarati social story | ભાગ-૯ « Prayam Tapasya | પ્રતિલિપિ
.         .મળી પ્રેમની જ્યોત

તાઃ૨/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
કુદરતની આ લીલા અવનીપર,સમય સમજીને ચાલતા દેહને સમજાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે માનવદેહથી આગમન થાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે, ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી જે જીવને જન્મમરણથી મેળવાય
પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને પ્રેમની જ્યોત આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એ જીવનમાં પ્રભુની ભક્તિથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જે મળેલજન્મ પવિત્રકરીજાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
જીવને સંબંધ છે દેહના,માનવદેહ જે પ્રાણીપશુજાનવરથીદુર રાખી જાય
અવનીપરનુ આગમનવિદાય એ સંબંધ જીવનો,ભક્તિથી જીવ બચીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
મળેલ માનવદેહ પવિત્રપ્રેમની જ્યોત મળતા,પાવનરાહેજ જીવનજીવીજાય
.....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય.
===========================================================
 

,

September 9th 2021

મળે નિખાલસપ્રેમ

**ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali  Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar**
.         .મળે નિખાલસપ્રેમ 

તાઃ૯/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર સમયે દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
માનવદેહને જગતપર કર્મની કેડી મળે,નાકોઇજ દેહથી કદીય છટકાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અનેકદેહનોસંબંધ,માનવદેહ પવિત્રકૃપાએ મળે
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર,અને માનવદેહ એ સમયે મળી જાય
ભગવાનનીકૃપાનો અનુભવ ભારતથીથાય,જ્યાં પ્રભુદેહથી જન્મલઈ જાય
મળેકૃપા માનવદેહના જીવને,જે જીવનમાં અનેકકર્મનો સંગાથ આપીજાય 
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ નિખાલસપ્રેમ મળે 
પવિત્રપ્રેમમળતા જીવનમાં નાકોઇ,અપેક્ષા કે આશા માનવદેહને અડીજાય
નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો સાથમળે,જેજીવનમાં પવિત્રસુખ આપીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,પાવનરાહે દેહથીજીવન જીવાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
#############################################################
August 23rd 2021

સમજ સમયની

 **બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના આશીર્વાદથી આ ચાર રાશિના જાતકોને થશે અપાર લાભ અને મળશે વૃદ્ધી - Moje Mastram**
.          .સમજ સમયની

તાઃ૨૩/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અજબશક્તિશાળી એસમય છે,ના કોઇથીય કદી દુર રહેવાય
જીવનમાં મળેલદેહની ઉંમરથી નાદુર રહેવાય,ના કોઇથી સમય પકડાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે ચાલતા જીવાય
નાકોઇઆશા કે અપેક્ષાઅડે એ મળેલદેહને,પવિત્રરાહે જીવને શાંંતિથાય
અવનીપર મળેલદેહની નાકોઇ લાયકાતછે,કુદરતની કૃપાએ જીવનજીવાય
મળેલદેહને સંબંધછે ગતજન્મે થયેલકર્મનો,જે જીવને દેહમળતાઅનુભવાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
જીવને દેહ મળતા ઉંમરનો સંગાથમળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
પાવનરાહ મળે દેહને જ્યાં શ્રધ્ધાથીજ,પરમાત્માને ઘરમાં ધુપદીપથી પુંજાય
અનેકદેહથી પરમાત્માએ ભારતમાંજ જન્મ લીધો,જે પવિત્રધરતી કરી જાય
જીવનમાં સમયને સમજીને ચાલતાજ,ના કોઇજ તકલીફ દેહને સ્પર્શી જાય  
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 17th 2021

કાયાને મળી માયા

**ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં - Navgujarat Samay | DailyHunt**
.         .કાયાને મળી માયા

તાઃ૧૭/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમયનીસાથે લઈ જાય
ના કોઇજ દેહની તાકાત જીવનમાં,એ પરમાત્માની પવિત્રરાહજ કહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
પરમકૃપાળુ પરમાત્માછે જગતમાં,જે પવિત્રકર્મનીપ્રેરણા જીવને આપીજાય
જીવને અવનીપર દેહમળે,એ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
સતયુગકળીયુગ એ જગતપર લીલા સમયની,નામળેલદેહથી કદી છટકાય
જીવનમાં થઈ રહેલ કર્મનો સાથ મળે,નાઅવનીપર માયાથી દુર રહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
જગતમાં અદભુતલીલા સમયની છે,જે અનેકદેહમાં માનવદેહને અડી જાય
પાવનરાહ મળે કૃપાએ દેહને જીવનમાં,એ દેહને મોહમાયાથી બચાવીજાય
નાકોઇ દેહથી સમયથી છટકાય,પણ જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરાય
મળેલ પવિત્રકૃપા ભગવાનની દેહને,જે ભારતથી દુનીયામાં કર્મકરાવી જાય 
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
==============================================================
August 10th 2021

પવિત્ર ચંંદ્રદેવ

 ++Ashadh Purnima on 23 July, with the importance of worshiping Shiva Parvati along with Guru Puja on this date | 23 જુલાઈએ અષાઢ પૂર્ણિમાઃ આ તિથિએ ગુરુ પૂજા સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ++
.           .પવિત્ર ચંદ્રદેવ

તાઃ૧૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ
    
જગતમાં પવિત્ર કૃપાળુ પરમાત્માનો પ્રેમ,જે સવારમાં સુર્યદેવ કહેવાય
મળેલ માનવદેહને અવનીપર પવિત્ર ચંંદ્રદેવ,સમયે રાત્રીને પ્રેરતા જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાએ,ગતજન્મના કર્મથી મળીજાય 
પરમકૃપાળુ સુર્યદેવ છે અવનીપર,જે જગતપર સવારસાંજ આપી જાય
સમયે સાંજ પડતા અંધારુ થઈ જાય,રાત્રિ પડતા ચંદ્રદેવ પધારી જાય
પવિત્ર કૃપાએ દીવસે સુર્યદેવના દર્શન થાય,રાત્રે ચંંદ્રદેવના દર્શન થાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
અદભુતકૃપા સુર્યદેવ અને ચંદ્રદેવની છે,જે માનવદેહપર કૃપા કરી જાય
સવારસાંજ અને રાત્રિએ અબજો વર્ષોથી,અવનીપર દર્શન આપી જાય
કૃપાળુ દેવ છે જગતમાં,જે નિખાલસપ્રેમથી જીવનાદેહને જીવન દઈજાય
એ કુદરતનીલીલા કહેવાય અવનીપર,જે જીવોને પવિત્રકર્મ કરાવી જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
##############################################################
« Previous PageNext Page »