October 25th 2021

અદભુતકૃપા મળી

 નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવા માટે વસંત પંચમી સૌથી સારો દિવસ માનવામાં આવે  છે – Gujarat Nagrik Aawaz
,            અદભુતકૃપા મળી

તાઃ૨૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે જીવનેમાનવદેહ મળે,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
જીવને અનેકદેહનોસંબંધ જગતમાં,જેગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુનીયામાં,જે ભારતદેશથી પ્રસરી જાય
પ્રભુની અદભુતકૃપા છે અવનીપર,જે શ્રધ્ધારાખીને જીવતા દેહનેમળીજાય
અનેકદેહનો સંબંધછે જીવને,જેસમયે દેહમળતા કર્મનીકૅડી પણ મળીજાય 
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને અનેકદેહનો સંબંધછે જે સમયે જન્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે માનવદેહને પાવનરાહે લઈજાય
મળેલદેહને જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડે,એજ પ્રભુ કૃપા કહેવાય
.....પ્રભુએ ભારતદેશમાં અનેકદેહથી જન્મલીધો,તેમની શ્રધ્ધાએ પુંજાથી કૃપા થાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment