મળી પ્રેમની જ્યોત
. .મળી પ્રેમની જ્યોત તાઃ૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કુદરતની આ લીલા અવનીપર,સમય સમજીને ચાલતા દેહને સમજાય માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે માનવદેહથી આગમન થાય .....જીવને અનેક દેહથી જન્મ મળે, ના અવનીપર કોઇજ જીવથી છટકાય. જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી જે જીવને જન્મમરણથી મેળવાય પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને પ્રેમની જ્યોત આપી જાય માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એ જીવનમાં પ્રભુની ભક્તિથાય જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જે મળેલજન્મ પવિત્રકરીજાય .....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય. જીવને સંબંધ છે દેહના,માનવદેહ જે પ્રાણીપશુજાનવરથીદુર રાખી જાય અવનીપરનુ આગમનવિદાય એ સંબંધ જીવનો,ભક્તિથી જીવ બચીજાય જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય મળેલ માનવદેહ પવિત્રપ્રેમની જ્યોત મળતા,પાવનરાહેજ જીવનજીવીજાય .....જીવને અનેક દેહથી જન્મ મળે,ના અવનીપર કોઇજ જીવથી છટકાય. ===========================================================
,