October 18th 2021

પાવનકેડી કુદરતની

 શ્રી વિષ્ણુના આ મંત્રોનો જાપ ઘરમાં લાવે છે સુખ-શાંતિ....ચમત્કારિક ફાયદા  દરેક વ્યક્તિએ જરૂર જાણવા જોઈએ
.           .પાવનકેડી કુદરતની 

તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે પાવનરાહે પવિત્રભક્તિ કરી જાય
સમયની સાંકળ એ કળીયુગની લીલા,ના જગતમાંં કોઇ દેહથી કદી છટકાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
માનવદેહમળે અવનીપર એપ્રભુની,પાવનકૃપા થાય જેપવિત્રરાહે જીવાડી જાય
કર્મનીકેડી એ મળેલદેહને મળે જીવનમાં,જે પવિત્રકૃપાએ ભક્તિ કરાવી જાય
હિંદુધર્મની પવિત્રરાહ માનવદેહને મળે,જે ભારતદેશમાં પ્રભ જન્મીને દઈજાય
જગતમાં હિંદુધર્મ એ પભુનીપવિત્રકૃપા,એ અનેકદેહથી જન્મી પ્રેરણાકરી જાય 
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય. 
લાગણી માગણીને દુર રાખીને જીવતા,મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ કરાય
માનવદેહને સમયનો સાથ મળે જીવનમાં,એ કળીયુગની લીલાથી ના છટકાય
જીવને જન્મથી અવનીપર આવન જાવનથી,અનેક દેહથીજ જીવન મળતુ જાય
પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો દેહ મળે,નાકોઇ સમજણ દેહને પ્રભુ આપીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment