August 6th 2021
. .જીવનની જ્યોત જલે
તાઃ૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનોસંબંધ જીવનમાંં જે મળેલદેહ સમજાય,એ પવિત્રકૃપા પ્રભુની થાય
જીવને જન્મમળે અવનીપર જે કુદરતની લીલા,માનવદેહએ કૃપા કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એમળેલદેહના કર્મથી મળતો જાય
પવિત્રકૃપા મળે જીવનમાં,એ મળેલ જીવનની જ્યોત જલતા અનુભવ થાય
કુદરતની અનેકરાહથી જીવન જીવાય,જે સમયે સદમાર્ગે દુરમાર્ગે લઈ જાય
એ અદભુતલીલા અવનીપર પભુની,એ માનવદેહને સમયસાથેજ દોરી જાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહને સંસ્કારનો સંબંધમળે કૃપાએ,જે જીવનમાં પરમસુખ આપી જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પવિત્ર સંબંધીઓનો પ્રેમ મળીજાય
ખુશઓની રાહ મળે જીવનમાં,જે પરિવારમાં અનંત આનંદની વર્ષાય કરીદે
જીવનની જ્યોતપ્રગટે મળેલદેહની,એજ પવિત્ર પરમાત્માનીજ કૃપાજ કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
===============================================================
August 6th 2021
**
**
. .પ્રત્યક્ષ પ્રેમાળ
તાઃ૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################
August 3rd 2021
***
***
. .ભાગ્યવિધાતા ગણેશ
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર લાડલા સંતાન હિંદુ ધર્મમાં,જેને શ્રધ્ધાથી વિઘ્નહર્તા કહેવાય
અદભુત કૃપાળુ સંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ દેહલીધો,જીવનમાં અદભુતલીલા કરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈજાય,કૃપાએ જીવન સફળથઈ જાય
અવનીપરના માનવદેહને સમયનો સ્પર્શ,ના કોઇ દેહથી દુર રહેવાય
જીવનમાં એ ભાગ્યવિધાતા છે,સંગે દેહના વિઘ્નહર્તા પણ થઈ જાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પવિત્રરાહે જીવન જીવતા શ્રી ગણેશ,રિધ્ધીસિધ્ધીના પતિદેવ થઈજાય
જીવનમાં માબાપની પવિત્રકૃપાએ,બે સંતાન જે શુભઅનેલાભ કહેવાય
પવિત્રકૃપા મળી ભગવાનની,જે ધાર્મિકકામમાં ગણેશજીનુ પુંજન કરાય
એજ પરમપવિત્ર સંતાન થયા,એ માબાપનીકૃપા પવિત્રદેહથી મેળવાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
===========================================================
August 2nd 2021
**
**
. .પવિત્રપ્રેમની પરખ
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા માનવદેહપર,જે યુગના સમયસાથે ચાલતી જાય
અદભુતલીલાનો સંબંધ મળે જીવનમાં,એ અનુભવ મળતા સમજાઈ જાય
....જગતપર માનવદેહ મળે જીવને,એ ગત જન્મના થયેલકર્મથીજ મળી જાય.
અવનીપરનુ આગમનવિદાય એ લીલા પ્રભુની,જે અનેકદેહથી મળતોજાય
માનવદેહ મળતા જીવને કૃપાએ સમજણમળે,એ જીવનમાં કર્મકરાવીજાય
મળેલ દેહને પ્રભુકૃપાએ રાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં સમયની સાથે ચાલતા હિંદુ ધર્મમાં,ધુપદીપ કરીનેજ વંદન કરાય
....પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં નાઅપેક્ષાય અડી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
સમયનો સબંધ દેહને જે અનેક પ્રેમથી મળે,જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રપ્રેમ જીવનમાં મળેમાનવદેહને,જે નિખાલસભાવનાથી દેહને મળીજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કરવા પવિત્ર દેવદેવીઓથી ભારતમાં એ જન્મ લઈજાય
....એ પવિત્રકૃપા પ્રભુની જીવને મળેલદેહપર,જેં પવિત્રપ્રેમની પરખ આપી જાય
===============================================================
July 29th 2021
. .પવિત્રપ્રેમની કેડી
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
પાવનરાહ મળેદેહને જીવનમાં,જે પવિત્રપ્રેમની રાહ આપી જાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
અનેકદેહનોસંબંધ જીવનેજન્મથી,માનવદેહ એપ્રભુની કૃપાકહેવાય
અવનીના પરનુ આગમન એકર્મનોસંબંધ,જે દેહ મળતા સમજાય
મળેલદેહના જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા,એ ભક્તિથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા એ દેહનેમળે,એ માનવદેહથી પવિત્રકર્મ કરાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રજીવનની આંગળી ચીંધી,એ માનવદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવનુ આગમન,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
શ્રધ્ધાનો સંબંધએ ભક્તિથીમળે,જે પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
=========================================================
July 28th 2021
**
**
. .માગણીએ ના મળે
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મકરાવી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય
અનેકદેહનો સંબંધ ધરતીપર જીવને,મળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ મળી જાય,ના કોઇજ દેહથી દુર રહેવાય
મળેલદેહને જીવનમાં નામાગણી નાઅપેક્ષા અડે,જીવનમાં સુખ મેળવાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
જન્મમરણ એ દેહનેમળે જે જીવને અનુભવાય,ના કોઇથીય દુર રહેવાય
પરમાત્માનીકૃપા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
જીવનમાં નાકદી કોઇ માગણી રહે,કે નાકોઇજ અપેક્ષા જીવનમાં રખાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાંથાય,જે મળેલદેહને સુખશાંંતિ આપીજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
===========================================================
July 22nd 2021

. .પરમાત્માની કૃપા મળે
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા સમયથી જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવને અનેકદેહથી અવનીપર આગમન મળે,એ પ્રભુનીલીલા કહેવાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માની કૃપા છે ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવનેજન્મમળૅ,જે પ્રાણીપશુજાનવર કે માનવદેહથી દેખાય
જગતપર કોઇજીવની તાકાત નથી,કે જીવથી જન્મમરણથીબચી જવાય
પવિત્રકૃપામળે પરમાત્માની શ્રધ્ધાભક્તિથી,જે જીવને મુક્તિ આપી જાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધોભારતમાં,જેદેહનેપવિત્રરાહ આપી જાય
મળેલ માનવ જીવનમાં પવિત્ર સમજણથી,શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા થાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જન્મમળતા સમયે મળતો જાય
પવિત્રરાહની આંગળીચીધે પવિત્રદેહ,એ પ્રભુનીકૃપાથી દેહનેઅનુભવ થાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 21st 2021
. .ના આશા ના અપેક્ષા
તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થાય
નિર્મળરાહે જીવનજીવવા ભુતકાળને ભુલીને,આવતીકાલને સમજીને ચલાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જગતપર પરમાત્માની પાવનકૃપા મળે,જે અનેકદેહથી જન્મલઈ આવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતપર,જે પરમાત્માના દેહથી જીવને સમજાય
મળેલ દેહને પ્રેરણા કરી જીવનમાં,કે ના આશા કે ના અપેક્ષા કદીય રખાય
એજ રાહે જીવન જીવતા માનવીને પ્રભુની કૃપાએ,જીવનમાં સુખ મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર જન્મથી દેહમળે,અનેકદેહમાં માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જન્મ મળતા માનવદેહને,ઉંમરથી બાળપણજુવાનીધડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયને પકડાય જીવનમાં,સમય સમજીને ચાલતા કૃપા મેળવાય
આવતીકાલ એજ પ્રેરણાછે પરમાત્માની,જે પ્રભુની પુંજાકરતા દેહને મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 15th 2021
**
**
. .નજર લાગી
તાઃ૧૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને સમય સાથે સમજાય
પવિત્રરાહે જીવતા દેહને,શ્રધ્ધાથી ભક્તિ કરતા તકલીફથીજ દુરલઈ જાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવને દેહ મળતા સમયે સમજાય
દેહ મળે જીવને અવનીપર સમયે,એપ્રાણીપશુજાનવર કેમાનવીથી મેળવાય
ગત જન્મના દેહથી થયેલકર્મ જીવનેદેહ આપે,જે જન્મમરણથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,જીવને મળેલદેહથી પાવનરાહેજીવાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
પ્રેમથી આંગળી પકડતા મળેલદેહને,પાવનકૃપાએ જીવનમાં આનંદ મળીજાય
ના કોઇ આશા જીવનમાં રહે,કે ના કોઇ મોહમાયાનો સ્પર્શ જીવનમાં થાય
કુદરતથી પાવનરાહ મળે માનવદેહને,જે ભક્તિ સંગે ધુપદીપથીય પુંજા કરાય
સુખમળે મળેલદેહને પરિવાર સહિત,જે મળેલદેહના કુળને કૃપાએ વધારીજાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
**************************************************************
July 14th 2021
##
##
.પ્રેમ પકડજો
તાઃ૧૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસ પ્રેમ મળ્યો સંબંધીઓનો,જીવનમાં સુખસાગર વહાવી જાય
ના મોહમાયા કે અપેક્ષાની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
આજકાલને નાપકડાય કોઇથી,પ્રભુ કૃપાએ સમયની સાથે ચાલી જવાય
મળેલદેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મના દેહના થયેલકર્મથી સમજાય
જીવનમાં અનેકરાહે પ્રેમમળે,જે સમજીને પકડતાદેહને સુખ આપી જાય
પવિત્રપ્રેમ એજ નિખાલસ ભાવનાથીમળે,ના કોઇજ અપેક્ષા અડી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
સગાસંબંધીઓનો પ્રેમ એ પરિવારનો છે,ના કોઇ ઇચ્છાઆશા અડીજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે નિખાલસ પ્રેમીઓથી મળીજાય
હાયબાય એ કળીયુગની સાંકળ,જગતમાં કોઇથીય તેનાથી દુર રહેવાય
સંત જલાસાંઇનીજ કૃપા મળે,જે જીવનમાં અનેકરાહે શાંંતિ આપી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
=============================================================