August 12th 2023

અદભુત સમય

 
.            અદભુત સમય
તાઃ૧૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
જીવનેજન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરધારદેહથી બચાવી જાય
અવનીપર અદભુતકૃપા પરમાત્માની જીવનાદેહને મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણનો સંગાથમળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સમયે,એ પ્રભુનીકૃપાએ જીવન જીવાડી જાય
જગતમાં નાકોઇ દેહથી સમયને છોડાય,કે નાકોઇ દેહથી સમયથીદુર ર્રહીજીવાય
આપવિત્રકૃપા ભગવાનની કહેવાય જગતમાં,એ માનવદેહને સમયસાથે લઈ જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળીજાય
જીવના મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરાય
ભગવાનને હિંદુધર્મથી ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ પ્રગટાવી,સમયે દીવોપ્રગટાવી પ્રભુની આરતી કરાય 
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
######################################################################

August 11th 2023

સમજણનો સાથ

 શ્રી શિવ બાવની | Shree Shiv Bavani
.           સમજણનો સાથ

તાઃ૧૧/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જન્મથી જીવને દેહ મળે,એ માબાપની પવિત્રકૃપાજ કહેવાય
ગતજન્મના મળેલદેહના કર્મથી આગમન મળે,જ્યાં પરમાત્માનીકૃપા થાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
અદભુતકૃપા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવને આગમનવિદાયઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ દેહનાજ કર્મથી મેળવાય 
માનવદેહને જીવનમાં સમજણનો સાથ મળે,જે પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,દેહને પવિત્રભક્તિ આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
જગતમાં ભારતદેશજ પવિત્ર છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મલઈજાય
જીવનામળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે દેહને સમયસાથેજીવાડીજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાને જન્મલઈ આવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રર્ધ્ધાથી સમયે ભક્તિ કરાય
ભગવાને અવનીપર દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહને સમયે પ્રેરણા મળે
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાજ કર્મથી મળે
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે મળેલદેહને ઉંમર આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય.
************************************************************** 

        
August 10th 2023

અદભુતકેડી સમયની

 
.             અદભુતકેડી સમયની

તાઃ૧૦/૮/૨૦૨૩                  પદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જે જીવનમાં સમય સાથે લઈ જાય
અદભુતકૃપા છે અવનીપર ભગવાનની,એ માનવદેહને ભક્તિનીરાહે પ્રેરીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પવિતકૃપા પરમાત્માની જે જીવનાદેહને,જન્મથી મળતાદેહને કર્મ કરાવીજાય
પાવનરાહે જીવન જીવવાની પ્રેરણા મળે,જે પવિત્ર ભારતદેશથી પ્રેરણા થાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશછે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથીજ પ્રેરી જાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પ્રભુની પવિત્રકૃપાએ સમયે જીવને જન્મમળે,પ્રભુકૄપાએ માનવદેહ મળી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથી કર્મ કરાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળૅ,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્ર હિન્દુધર્મની રાહમળે જીવનાદેહને,એ પવિત્રભાવનાથી ભક્તિકરાવીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
જગતમાં અદભુતકૃપા પવિત્ર હિંદુધર્મથી,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય
જીવના મળેલ દેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી પવિત્ર સમયનો સંગાથ મળીજાય
મળેલદેહને સમયનો સાથમળે એબાળપણજુવાની,અને સમયે ઘૅડપણ મળીજાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એગતજન્મનાદેહના થયેલકર્મથીજ મળતુજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
#################################################################

	
July 26th 2023

શ્રધ્ધાનો સાથમળે

 
.            શ્રધ્ધાનો સાથમળે  

તાઃ૨૬/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,શ્રધ્ધાની પવિત્રપ્રેરણા મળી જાય
માનવદેહનાજીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુરરહેવાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલઈ માનવદેહને,પવિત્રરાહે જીવવાની પ્રેરણાકરી
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતમાં,જે જીવનાદેહને સમયે મળતીજાય
પવિત્રપ્રેરણા કરી શ્રધ્ધાની માનવદેહને,એ ભગવાનની પુંજાની રાહઆપીજાય 
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
પવિત્ર શ્રધ્ધાની પ્રેરણામળે માનવદેહને,એ પ્રભુનીકૃપાએ જીવનમાંભક્તિકરાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં જીવનમાં,ધરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પરમાત્માની કૃપાએ દેહને નામોહમાયા અડી જાય,એ પાવનરાહેજીવાડી જાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્માકહેવાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરતાસુખમળીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુકૃપાથાય,જે નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણાથઈ માનવદેહને,એ પરમાત્માનાઅનેકદેહથી પ્રેરણાથાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
#####################################################################
July 22nd 2023

સમય મળે દેહને

 દેહથી દેવ સુધી . | From the body to God
.             સમય મળે દેહને

તાઃ૨૨/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પરમાત્માની પાવનકૃપા મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ જીવને જન્મમરણથી અનુભવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,નાકોઇ જીવને કોઇ પ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા સમયે અવનીપર સ્પર્શીજાય,એ પવિત્રકર્મથી દેખાય
પરમાત્માની પવિત્ર પ્રેરણામળૅ ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પ્રભુનીકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પ્રભુનીપુંજાકરીજીવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
અવનીપરસમયે મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જયાંસમયેપ્રભુનીકૃપાથાય
પાવનકૃપા પરમાત્માની સમયેમળૅ જીવનમાં,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ મળેલદેહને પવિત્ર્ રાહે લઈજાય
જીવનમાં દેહને સમયનો સાથ મળે,જે જીવનાદેહને આગમનવિદાય આપીજાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
######################################################################

June 30th 2023

શ્રધ્ધાથીકૃપા મળે

 દિવ્યનાદ..ઓમ કારા...! . | Divyanad om kara
.            શ્રધ્ધાથીકૃપા મળે  

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવના મળેલદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય 
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિઆપીજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
મળેલદેહને સમયનીસાથેચાલતા ઉંમરનો અનુભવથાય,એ પ્રભુકૃપાએ જીવનજીવાય
દેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી મેળવાય,નાકોઇજ દેહથી છટકાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
જીવને અવનીપર અનેકદેહ આગમનવિદાયથી મળે,નિરાધારદેહથી નાકર્મ થઈજાય 
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પભુએ પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી ભક્તોપર કૃપાકરીજાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
######################################################################

	
June 27th 2023

કળીયુગની માયા

 ***ફક્ત યુદ્ધ નથી આ મહાભારત..... - Kavi Jagat****
.             કળીયુગની માયા

તાઃ૨૭/૬/૨૦૨૩               પ્રદીપ બહ્મભટ્ટ  
 
કુદરતની આ અદભુતલીલા કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને અવનીપર સમયે જ્ન્મથી માનવદેહ મળે,એ કળીયુગનીકેડીએ ચાલીજાય 
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
મળેલ માનવદેહ એ ભુતકાળને ભુલી જાય,એજન્મથી મળેલદેહને કર્મકરાવી જાય
જીવને ભગવાનની કૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ મળેલમાનવદેહને સમયે સમજાય
નામોહ માયાની કોઇઅપેક્ષા મળેલદેહનેરહે,પ્રભુની પવિત્રક્રુપાએ સુખ મળી જાય 
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
સમય સમજીને જીવતા જીવના માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણા મળતી જાય
સતયુગ કળીયુગનીકેડી સમયે અવનીપરમળે,જે જીવને જન્મમરણનો સાથમળીજાય
પરમાત્માની પાવનકૃપા મળેલદેહને સમયસાથે લઈજાય,નાકોઇ અપેક્ષા અડી જાય
જીવને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે દેહને ગતજન્મના દેહનાકર્મથી અડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
#######################################################################

	
June 26th 2023

જીવનની જ્યોત પ્રગટૅ

 વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત
.             જીવનની જ્યોત પ્રગટે

તાઃ૨૬/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે જીવનમાં કલમપ્રેમી માતાની,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
અદભુતક્રૂપા મળૅ કલમનીમાતાની મળેલદેહને,એ જીવનમાં પવિત્રપ્રેરણાઆપીજાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
પવિત્ર કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાંમળેલદેહને સમયસાથેલઈજાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપાએ માનવદેહને,કલમની રચનાએ કલમપ્રેમીઓહરખાય
શ્રધ્ધા ભાવનાથી માતાની કૃપાએ કલમનીરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
જીવને અવનીપરસમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુનીકૃપાએ માનવદેહ મળીજાય
જીવને અવનીપર સમયેદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી સુખઆપી જાય
માનવદેહને કર્મનોસંગાથમળે જેઆગમનવિદાય આપીજાય,નાકોઇજીવથી દુરરહેવાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 21st 2023

નિખાલસપ્રેમ મળે

  
.            નિખાલસપ્રેમ મળે

તાઃ૨૧/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને મળેલ માનવદેહને કર્મનોસંગાથ મળે,જે પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહના જીવને પરમાત્માનો પવિત્રપ્રેમમળે,જે દેહથી ભગવાનની પુંજા કરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિખાલસદેહથી બચાવી જાય
જીવને નિખાલસદેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી જીવનેલાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જે જીવને સમયેમળેલદેહને ભક્તિરાહે લઈજાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવનમાં પભુની પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં પવિત્રદેશ એભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
સમયે જીવને ભગવાનનીકૃપા હિંદુધર્મથી મળે,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથી આરતી કરાય
હિંદુધર્મને જગતમાં પ્રસરાવ્યો હિંદુ ધર્મના ભક્તોએ,દુનીયામાં મંદીરકરીને પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
########################################################################

 

June 18th 2023

અવનીપર પવિત્રકૃપા

 ******
.           અવનીપર પવિત્રકૃપા 

તાઃ૧૭/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ,જે જીવના મળેલદેહને અનુભવ થઇજાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ છે,જ્યાં સમયે ભગવાન પવિત્રજન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે મળેલમાનવદેહને સુખ આપીજાય
જીવને મળેલદેહનો સબંધ અવનીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશથી પવિત્રધર્મ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવીને પ્રભુનીઆરતીકરાય
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાઇજાય
માનવદેહપર પાવનકૃપા થતાજીવને,જન્મમરણનો સંબંધછુટતાઅંતે મુક્તિમળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
###################################################################

 

« Previous PageNext Page »