August 11th 2023

સમજણનો સાથ

 શ્રી શિવ બાવની | Shree Shiv Bavani
.           સમજણનો સાથ

તાઃ૧૧/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જન્મથી જીવને દેહ મળે,એ માબાપની પવિત્રકૃપાજ કહેવાય
ગતજન્મના મળેલદેહના કર્મથી આગમન મળે,જ્યાં પરમાત્માનીકૃપા થાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
અદભુતકૃપા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવને આગમનવિદાયઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ દેહનાજ કર્મથી મેળવાય 
માનવદેહને જીવનમાં સમજણનો સાથ મળે,જે પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,દેહને પવિત્રભક્તિ આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
જગતમાં ભારતદેશજ પવિત્ર છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મલઈજાય
જીવનામળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે દેહને સમયસાથેજીવાડીજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાને જન્મલઈ આવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રર્ધ્ધાથી સમયે ભક્તિ કરાય
ભગવાને અવનીપર દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહને સમયે પ્રેરણા મળે
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાજ કર્મથી મળે
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે મળેલદેહને ઉંમર આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય.
************************************************************** 

        

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment