June 26th 2023

જીવનની જ્યોત પ્રગટૅ

 વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત
.             જીવનની જ્યોત પ્રગટે

તાઃ૨૬/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે જીવનમાં કલમપ્રેમી માતાની,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
અદભુતક્રૂપા મળૅ કલમનીમાતાની મળેલદેહને,એ જીવનમાં પવિત્રપ્રેરણાઆપીજાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
પવિત્ર કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાંમળેલદેહને સમયસાથેલઈજાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપાએ માનવદેહને,કલમની રચનાએ કલમપ્રેમીઓહરખાય
શ્રધ્ધા ભાવનાથી માતાની કૃપાએ કલમનીરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
જીવને અવનીપરસમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુનીકૃપાએ માનવદેહ મળીજાય
જીવને અવનીપર સમયેદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી સુખઆપી જાય
માનવદેહને કર્મનોસંગાથમળે જેઆગમનવિદાય આપીજાય,નાકોઇજીવથી દુરરહેવાય
....સમયની સાથે ચાલવાની પવિત્રપ્રેરણા મળે,ના કોઇઆશા અને અપેક્ષા અડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment