September 29th 2023

સમયની અદભુતલીલા

 
             સમયની અદભુતલીલા

તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાકોઇની તાકાત જીવનમાં,જે સમયની અદભુતલીલાથી દુરરહી જાય
કુદરતની આ અદભુતકેડી છે અવનીપર,ના કોઇ માનવદેહથી દુર રહી જીવાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ જન્મમળૅ,જે જીવનુ માનવદેહથી આગમન થાય
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે,પરમાત્માની અદભુતકૃપાએ માનવદેહ મળે
જગતમાં સમયને નાપકડાય કોઇથી,જે જીવને જન્મથી આગમનનો અનુભવથાય
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ દેહને બાળપણજુવાનીઘેડપણઆપી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
મળેલદેહને જીવનમાં નાકદી માનવદેહ પ્રાણીપશુજાનવરથી સમયથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની સમય પર,જે જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
અવનીપર જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પવિત્રરાહે જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ સંગે આરતી કરાય   
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
####################################################################

 

September 21st 2023

નિખાલસ પવિત્ર પ્રેમ

 
.           નિખાલસ પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ અદભુતકૃપા કહેવાય
દુનીયામાં અવનીપર જીવને માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
પ્રેમની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે માનવદેહપર કૃપાકરીજાય
પ્રભુનીકૃપાએ ભારતદેશપવિત્ર થયો,જે હિંદુધર્મથી જીવનાદેહને સુખઆપીજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
અદભુતલીલા જગતપર પરમાત્માનીકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી જીવનજીવતા,ભગવાનની પુંજાનોલાભ મળીજાય
અવનીપર જીવને જન્મથી અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
*******************************************************************

	
September 12th 2023

જીવનમાં સમયનોસાથ

 ******
.           જીવનમાં સમયનોસાથ

તાઃ૧૨/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
દેહમળતા પ્રભુની પવિત્રકૃપાનો અનુભવથાય,જે દેહને જીવનમાં સમયથી સમજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ દેહ મળીજાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,ઉંમરનોસાથમળે જે બાળપણથી શરૂથાય
જગતમાં સમયે જીવનાદેહને બાળપણ,જુવાનીઅને ઘેડપણથી જીવન જીવાડીજાય
અવનીપર દેહપર પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં જીવનમાં ઘરમાં પ્રભુનીભક્તિકરાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં હિંદુધર્મથી પરમાત્માની કૃપા,પવિત્ર ભારતદેશથી મળે જ્યાં પ્રભુજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
માનવદેહથી સમયની સાથે ચાલવા પવિત્રભક્તિ,ઘરમાં ધુપદીપકરી આરતીઉતારાય
ભારતદેશજ પવિત્રદેશછે જ્યાંહિંદુધર્મમાં,પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી પ્રેરણાકરીજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
જગતમાં નાકોઇમાનવદેહથી સમયથી દુરરહેવાય,કે નાકોઇથી સમયને પકડીનેજીવાય
આ પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ સુખ આપીજાય
ભગવાનની કૃપાથી જીવને સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય 
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
##########################################################################
 

September 5th 2023

સમયનો સાથ કૃપાથી

 
.            સમયનોસાથ કૃપાથી

તાઃ૫/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જીવને ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં સમયે અનેકદેહથી જીવને જન્મમળે,સમયે નિરાધારદેહથીપણ આગમન થાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
પવિત્ર સમયનો સાથમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાએ પવિત્રજીવન જીવાડીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ્લઈ પ્રેરીજાય
પ્રભુનીકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
માનવદેહને શ્રધ્ધાની પ્રેરણામળે સમયે,જે પવિત્રરાહે ભગવાનની ઘરમાંજ પુંજા થઈજાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,જન્મલઈ ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેના અનેકમંદીર,ભારતદેશમાં ભક્તિથીકરી વંદનકરાવીજાય
ભગવાનનીપ્રેરણાથી જીવનાદેહને સમયે રાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય 
જીવનામળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને સમયનોસાથ મળેજે પવિત્રરાહે જીવાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
###########################################################################

	
September 3rd 2023

સમયનોસાથ એકૃપા

   શુક્રવારે કરો આ સરળ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની કમી નહીં રહે - Gujju Desi - ગુજ્જુ દેશી 
.           સમયનોસાથ એકૃપા

તાઃ૩/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,માનવદેહપર કહેવાય જે સમયથી સમજાય
અદભુતકૃપાળુ પવિત્રપરમાત્મા છે,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
અવનીપર નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
જગતમાં જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જન્મમળ્તા જીવન જીવાડીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન થાય,જેપ્રભુકૃપાએ સમયને સમજાય
જીવનમાં ભગવાનની કૃપાએ દેહને ભક્તિરાહ મળે,જે જીવનમાંજ ભક્તિ કરાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
ભગવાનની પવિત્રક્રુપામળે સમયે જીવને,જે અવનીપર સમયે માનવદેહઆપીજાય
ગતજન્મના થયેકકર્મથી જીવનેજન્મથી દેહમળે,જે દેહને પ્રભુકૃપાએ ભક્તિથઈજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,એસમયે પવિત્રભક્તિ જીવનમાંકરાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમયનો સાથ મળતો જાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય. 
***********************************************************************

 

September 1st 2023

પવિત્રસંગાથ સમયનો

  
.           પવિત્રસંગાથ સમયનો

તાઃ૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને સમયે સમજાય
જીવને કર્મનો સંબંધ ગતજન્મથી મળતોજાય,એ જીવને જન્મમરણઆપીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
જગતમાં સમયેજીવને માનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપા થાય
અવનીપર પવિત્રલીલા ભગવાનનીકહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય 
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહને પવિત્રજીવન જીવવા,ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાથઈ જાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
ભારતદેશમાં હિંદુધર્મના પવિત્રમંદીરો થઈજાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તોપુંજાકરીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથેલઈજાય
જીવને ગતજન્મના કર્મથીદેહ મળૅ,પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
#####################################################################

	
August 29th 2023

પવિત્રરાહ મળેદેહને

  Mahashivratri 2021: મહાશિવરાત્રી આ તારીખે, શિવરાત્રી પર મહામૃત્યુંજય મંત્ર વાંચો, જાણો તેના ફાયદા
.            પવિત્રરાહ મળેદેહને

તાઃ૨૯/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રઅદભુતકૃપા અવનીપર પરમાત્માની,એ ભારતદેશથી માનવદેહને મળી જાય
જીવને જન્મમરણનોસંબંધ જગતમાં,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ મેળવાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળી,જે ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરીજાય
અવનીપર જીવને સમયે જન્મથી દેહમળે,પ્રભુની પવિત્રરાહે એ માનવદેહ મળીજાય
અનેકદેહથી જીવને અવનીપર આગમનમળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રરાહ મળે,એજ દેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી સમયનેપકડાય,કે નાકોઇથી સમયથીદુરરહેવાય 
આ અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,જે શ્રધ્ધાની ભક્તિથી બચાવીજાય
માનવદેહ એ ભગવાનની કૃપાકહેવાય,સમયે દેહને આજ અને આવતીકાલમળતીજાય
કુદરતની આજ પાવનકૃપા કહેવાય અવનીપર,જે મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
***********************************************************************

 

August 26th 2023

સાથ શ્રધ્ધાનો

@@@@@@@@@@
.              સાથ શ્રધ્ધાનો

તાઃ ૨૬/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં અદભુત કૃપા ભગવાનની કહેવાય,માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરાય
જીવને જન્મથી અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાકર્મથીમળે
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે જીવના મળેલદેહનેસમયે પ્રેરણાકરીજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવથાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાને પવિત્ર જન્મથી ભારતદેશને પવિત્રકર્યો,જે હિંદુધર્મથી પવિત્રદેશકહેવાય
હિંદુધર્મએ ભગવાનની કૃપાએ પવિત્રધર્મછે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે દેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



	
August 23rd 2023

નિખાલસપ્રેમ પ્રભુનો

 ***** Untitled *****
.            નિખાલસપ્રેમ પ્રભુનો

તાઃ૨૩/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં માનવદેહને સમયે પવિત્ર નિખાલસપ્રેમ,મળે પરમાત્માનો જીવનમાં 
અદભુત પવિત્રકૃપા પરમાત્માનીકહેવાય,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથીમળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી પ્રેરીજાય,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવને અનેકદેહથી અવનીપર દેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે હિંદુધર્મથીજ પ્રભુકૃપા મળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
કુદરતની પવિત્રકૃપાથી જગતમાં હિંદુધર્મથીજ,પરમાત્માની શ્રધ્ધાથી પુંજાકરાય
લાગણીમાગણી કે આશાઅપેક્ષા સંગે,મોહમાયાના કદી માનવદેહને અડીજાય
પરમાત્માની પ્રેરણાથી હિંન્દુધર્મમાં,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાંજન્મલઈ,માનવદેહનેપવિત્ર્રાહે લઈજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 15th 2023

સુખદુઃખની રાહ

  
.             સુખદુઃખની રાહ

તાઃ૧૫/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલદેહને જીવન મળી જાય,એ સમયની સાથે લઈ જાય
આ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે મળેલમાનવદેહને અનેકરાહે લઈજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને સમયે આગમનમળીજાય
આ અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને જીવનમાં સમયનોસાથ મળે,એદેહને બાળપણજુવાનીઅનેઘૅડપણમળે
મળેલદેહને પ્રભુની કૃપા મળે,જે દેહને ભક્તિનીરાહથી જીવનમાં સુખ આપીજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
જીવના મળેલ દેહને સમયનીસાથે ચાલતા,જીવનમા સમયે સુ્ખઅનેદુઃખ મળીજાય 
માનવદેહને પ્રભુનીકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જે માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં નિખાલસભાવનાથી કર્મ કરતા દેહને,દુઃખથી બચાવીને સુખ આપી જાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
###################################################################
« Previous PageNext Page »