August 23rd 2023

નિખાલસપ્રેમ પ્રભુનો

 ***** Untitled *****
.            નિખાલસપ્રેમ પ્રભુનો

તાઃ૨૩/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં માનવદેહને સમયે પવિત્ર નિખાલસપ્રેમ,મળે પરમાત્માનો જીવનમાં 
અદભુત પવિત્રકૃપા પરમાત્માનીકહેવાય,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથીમળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી પ્રેરીજાય,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવને અનેકદેહથી અવનીપર દેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે હિંદુધર્મથીજ પ્રભુકૃપા મળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
કુદરતની પવિત્રકૃપાથી જગતમાં હિંદુધર્મથીજ,પરમાત્માની શ્રધ્ધાથી પુંજાકરાય
લાગણીમાગણી કે આશાઅપેક્ષા સંગે,મોહમાયાના કદી માનવદેહને અડીજાય
પરમાત્માની પ્રેરણાથી હિંન્દુધર્મમાં,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાંજન્મલઈ,માનવદેહનેપવિત્ર્રાહે લઈજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment