September 3rd 2023

સમયનોસાથ એકૃપા

   શુક્રવારે કરો આ સરળ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની કમી નહીં રહે - Gujju Desi - ગુજ્જુ દેશી 
.           સમયનોસાથ એકૃપા

તાઃ૩/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,માનવદેહપર કહેવાય જે સમયથી સમજાય
અદભુતકૃપાળુ પવિત્રપરમાત્મા છે,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
અવનીપર નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
જગતમાં જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જન્મમળ્તા જીવન જીવાડીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન થાય,જેપ્રભુકૃપાએ સમયને સમજાય
જીવનમાં ભગવાનની કૃપાએ દેહને ભક્તિરાહ મળે,જે જીવનમાંજ ભક્તિ કરાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય.
ભગવાનની પવિત્રક્રુપામળે સમયે જીવને,જે અવનીપર સમયે માનવદેહઆપીજાય
ગતજન્મના થયેકકર્મથી જીવનેજન્મથી દેહમળે,જે દેહને પ્રભુકૃપાએ ભક્તિથઈજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,એસમયે પવિત્રભક્તિ જીવનમાંકરાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમયનો સાથ મળતો જાય
....જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,ભગવાનની ક્રુપા નિરાધારદેહથી બચાવીજાય. 
***********************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment