June 30th 2023
. શ્રધ્ધાથીકૃપા મળે
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિઆપીજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
મળેલદેહને સમયનીસાથેચાલતા ઉંમરનો અનુભવથાય,એ પ્રભુકૃપાએ જીવનજીવાય
દેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી મેળવાય,નાકોઇજ દેહથી છટકાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
જીવને અવનીપર અનેકદેહ આગમનવિદાયથી મળે,નિરાધારદેહથી નાકર્મ થઈજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પભુએ પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી ભક્તોપર કૃપાકરીજાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
######################################################################
No comments yet.