May 18th 2023
. પવિત્ર ભક્તિની રાહ
તાઃ૧૮/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓની ભક્તિ કરાય
પરમાત્માએ જગતમાં પવિત્રપ્રેરણાકરી ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
જીવનેસમયે અવનીપર જન્મથી દેહમળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને સમયનો સંગાથમળે જીવનમાં,જેદેહને બાળપણજુવાનીઘેડપણમેળવાય
મળેલ માનવદેહ એપ્રભુકૃપાએ ગતજન્મના,થયેલકર્મથી જીવને આગમન મળીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જેBપવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપાથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જેસમયસાથે લઈજાય,જ્યાં ઘરમાંપ્રભુનીશ્રધ્ધાથીભક્તિકરાય
જીવને માનવદેહ મળૅ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇઆશા અડીજાય
મળેલદેહને પવિત્ર જીવનનીરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
May 17th 2023
***
***
. સમયને પકડજો
તાઃ૧૭/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા માતા સરસ્વતીની માનવદેહપર,જે મળેલદેહને સમયની સમજણ આપીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે સમયે માતાની પવિત્રકૃપાએ કલમપ્રેમી કરીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેભારતદેશથી,જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
અદભુતકૃપા ભગવાનની કહેવાય જે જીવનેસમયે,જન્મમરણથી આગમનવિદાય આપીજાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી દેહમળે,પ્રભુની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવના મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ધેડપણથી, સમયને સમજીનેજ ચલાય
જીવને નિરાધારદેહથી જન્મમળે અવનીપર,નાકોઇ કર્મનીરાહમળે કે કોઈઅપેક્ષાએજીવાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
************************************************************************
May 14th 2023
. પવિત્ર શ્રધ્ધાની કૃપા
તાઃ૧૪/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
સમયની કેડી પકડીને ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ ઘરમાં શ્રધ્ધાથીભક્તિ કરાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માએ લીધેલદેહથી,મળેલમાનવદેહપર કૃપા મળીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મછે,જે ભારતદેશથી ભગવાનની પવિત્ર પ્રેરણાથી મળે
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે દેહને ભક્તિરાહ દઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
જીવને અનેકદેહનો સંબંધ જન્મથી મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના કર્મનીકેડી અડીજાય
નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધમળે,માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે
મળેલદેહના કર્મથીજીવને અવનીપરજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################
May 12th 2023
. કૃપા મળે સમયની
તાઃ૧૨/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને સમયસાથે લઈ જાય
કળીયુગની કેડી એ મળેલમાનવદેહને સ્પર્શી જાય,નાકોઇથી જીવનમાંદુરરહેવાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
કુદરતની આ પવિત્રકૃપા દેહને સમયસાથે લઈ જાય,જે જીવને સમયથી સમજાય
જીવને ગતજન્મે મળેલદેહથી થયેલ કર્મથી,અવનીપર માનવદેહથી આગમન થાય
જગતમાં મળેલદેહને ભગવાનની પવિત્રક્ર્પા,ભારતદેશથી અનુભવ આપી પ્રેરીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી મળેલદેહને સુખઆપીજાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં જન્મલઈ,જીવના માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી માનવદેહપર,જે પવિત્રરાહે દેહને જીવાડી જાય
પવિત્રપરમાત્માની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પભુનીભક્તિ કરાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
##################################################################
May 6th 2023
. ભક્તિની પવિત્રકેડી
તાઃ૬/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી પ્રભુની પવિત્રરાહે પુંજા કરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ કહેવાય,એ ભગવાનનીકૃપાએ દેહને સમયે મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાનના દેહની પ્રભાતે ઘરમાં પુંજા કરાય
અવનીપર જીવને જન્મથી મળેલ માનવદેહ,એ હિંદુધર્મથી જીવને અંતે મુક્તિઆપીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવને મળેલદેહને,સમયનીસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનનીકૃપા માનવદેહનેમળે,જે જીવનાદેહને જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાકરી જાય
જીવનમાં સમયને નાકોઇથી પકડાય,કે નાકોઇથી દુર રહીને જીવનમાં પવિત્ર્રરાહે જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે પવિત્રહિંન્દુધર્મથી પ્રેરણાકરીજાય
પ્રભુની પવિત્રકૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
##########################################################################
May 2nd 2023
.
પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૨/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે મળેલદેહને અનુભવથી જીવાડી જાય
માનવદેુહ મળે જીવને સમયે જે પ્રભુનીકૃપા થાય,જીવને જન્મમરણથી સમજાઈજાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહ મળે,ના કોઇજીવનો કદીસાથ મળે
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય
જીવનુ આગમન માનવદેહથીથાયસમયે,જે પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળીજાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણથી આગમનવિદાય આપીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને ગતજન્મનાદેહના કર્મથીજ મળે
મળેલ માનવદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,જે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળે
જીવનમાં સમયે ભગવાનનીસેવા ઘરમાંકરવા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતી કરાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
######################################################################
April 26th 2023
***
***
. શ્રધ્ધાથી ભક્તિકરતા
તાઃ૨૬/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને,ઘરમાં સમયે ભગવાનની ભક્તિ કરાય
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,પ વિત્રરાહે દેહને જીવન જીવાડીજાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
પરમાત્માના અનેકદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંઅનેકદેહથી જન્મમળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો ભારતથી,એજ પરમાત્માનીપવિત્રકૃપાદેહપરકહેવાય
ભારતદેશને ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલઈ,દુનીયામાં પવિત્રદેશ કરી જાય
જીવને જગતમાં જ્ન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને નિરાધારદેહથી સમયે જન્મ મળીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,જે દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
માનવદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પગટાવીપુંજાકરાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
####################################################################
April 24th 2023
*****
*****
. પવિત્રકૃપા મળી પ્રભુની
તાઃ૨૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભગવાનની,સમયે પુંજાકરતા પ્રભુની પ્રેરણા મળી જાય
પ્રભુની પવિત્રકૃપાથી નામોહમાયા દેહને અડી જાય,નાકોઇ આશાઅપેક્ષાય અડી જાય
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથીજન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારથી બચાવી જાય
નિરાધારદેહ એકહેવાય જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મમળે,ના કોઇદેહથી ક્રુપા થાય
અદભુતલીલા ધરતીપર ભગવાનની કહેવાય,જે સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
પ્રભુકૃપાએ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,જે જીવનમાં ભગવાનની ભક્તિકરાવીજાય
પવિત્રહિંદુ ધર્મ જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મલઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં ધરમાં સવારઅનેસાંજે,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
પવિત્રપાવનકૄપા મળે પરમાત્માની માનવદેહને,જે અંતે જીવને જન્મમરણથીમુક્તિ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
#######################################################################
April 18th 2023
$$$$
$$$$
. પવિત્ર પ્રભુની પ્રેરણા
તાઃ૧૮/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવી જાય
નાકોઇ દેહનીતાકાત જીવનમાં જે પ્રેરણાએ સમજાય,પ્રભુની પાવનકૃપા કહેવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળતી જાય
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ કહેવાય,સમયેપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,બીજાદેહ એ નિરાધરદેહ નાકર્મ કરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
દુનીયામાં અનેકધર્મથી માનવદેહથી કર્મકરાઈ જાય,નામાનવદેહથી કદી દુર રહેવાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ છે ભારતદેશથી,જેમાં પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજાકરાય
ભગવાનના દેહની પુંજા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદનકરાય
મળેલ માનવદેહના જીવને ભગવાનની કૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
**********************************************************************
,
April 16th 2023
###
###
. અદભુત કૃપાળુમાતા
તાઃ૧૬/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે જગતમાં માનવદેહને સુખ આપી જાય
શ્રધ્ધાથી જીવનમાં પવિત્રદેવ અને દેવીઓની,પુંજાકરતા જીવનમાં પ્રભુનીકૃપા મળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ જન્મથી મળી જાય
અવનીપરનુ આગમન જીવનુ ગતજન્મના કર્મથીમળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ શ્રધ્ધાથી જીવતા,માનવદેહના જીવને મુક્તિ આપી જાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
પવિત્રકૃપાળુ દેવદેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવના માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રમાતા દુર્ગાના સ્વરૂપે હિંદુધર્મમાં પ્રગટ્યા,જેમને શ્રધ્ધાથી જયદુર્ગામાતાથીવંદનકરાય
પવિત્રશક્તિશાળી માતાછે તેમના નવસ્વરૂપની,નવરાત્રીમાં ગરબેરમીને પુંજન પણ કરાય
અદભુત કૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમને ઘરમાં ધુપદીપ કરીને દીપથી આરતીય કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++*
###ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ####જય દુર્ગા માતા###ૐ હ્રી દુગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ###
**************************************************************************