May 18th 2023
. પવિત્ર ભક્તિની રાહ
તાઃ૧૮/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓની ભક્તિ કરાય
પરમાત્માએ જગતમાં પવિત્રપ્રેરણાકરી ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
જીવનેસમયે અવનીપર જન્મથી દેહમળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને સમયનો સંગાથમળે જીવનમાં,જેદેહને બાળપણજુવાનીઘેડપણમેળવાય
મળેલ માનવદેહ એપ્રભુકૃપાએ ગતજન્મના,થયેલકર્મથી જીવને આગમન મળીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જેBપવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપાથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જેસમયસાથે લઈજાય,જ્યાં ઘરમાંપ્રભુનીશ્રધ્ધાથીભક્તિકરાય
જીવને માનવદેહ મળૅ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇઆશા અડીજાય
મળેલદેહને પવિત્ર જીવનનીરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
No comments yet.