May 6th 2023

ભક્તિની પવિત્રકેડી

ભક્તિ અને ઉપાસનાનું પર્વ નવરાત્રી – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પવિત્રકેડી

તાઃ૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી પ્રભુની પવિત્રરાહે પુંજા કરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ કહેવાય,એ ભગવાનનીકૃપાએ દેહને સમયે મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાનના દેહની પ્રભાતે ઘરમાં પુંજા કરાય
અવનીપર જીવને જન્મથી મળેલ માનવદેહ,એ હિંદુધર્મથી જીવને અંતે મુક્તિઆપીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવને મળેલદેહને,સમયનીસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનનીકૃપા માનવદેહનેમળે,જે જીવનાદેહને જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાકરી જાય
જીવનમાં સમયને નાકોઇથી પકડાય,કે નાકોઇથી દુર રહીને જીવનમાં પવિત્ર્રરાહે જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે પવિત્રહિંન્દુધર્મથી પ્રેરણાકરીજાય 
પ્રભુની પવિત્રકૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment