પવિત્ર પ્રભુની પ્રેરણા
$$$$$$$$ . પવિત્ર પ્રભુની પ્રેરણા તાઃ૧૮/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવી જાય નાકોઇ દેહનીતાકાત જીવનમાં જે પ્રેરણાએ સમજાય,પ્રભુની પાવનકૃપા કહેવાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય. જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળતી જાય જીવને અવનીપર અનેકદેહનોસંબંધ કહેવાય,સમયેપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,બીજાદેહ એ નિરાધરદેહ નાકર્મ કરીજાય હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય. દુનીયામાં અનેકધર્મથી માનવદેહથી કર્મકરાઈ જાય,નામાનવદેહથી કદી દુર રહેવાય પવિત્રધર્મ એ હિંદુધર્મ છે ભારતદેશથી,જેમાં પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજાકરાય ભગવાનના દેહની પુંજા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદનકરાય મળેલ માનવદેહના જીવને ભગવાનની કૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય. **********************************************************************
,