May 14th 2023

પવિત્ર શ્રધ્ધાની કૃપા

 Vrat Katha - Lakshya Tv
.            પવિત્ર શ્રધ્ધાની કૃપા  

તાઃ૧૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
સમયની કેડી પકડીને ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ ઘરમાં શ્રધ્ધાથીભક્તિ કરાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માએ લીધેલદેહથી,મળેલમાનવદેહપર કૃપા મળીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મછે,જે ભારતદેશથી ભગવાનની પવિત્ર પ્રેરણાથી મળે
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે દેહને ભક્તિરાહ દઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
જીવને અનેકદેહનો સંબંધ જન્મથી મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના કર્મનીકેડી અડીજાય
નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધમળે,માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે
મળેલદેહના કર્મથીજીવને અવનીપરજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment