October 7th 2022

સમયની સાંકળ અડે

Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા
.            સમયની સાંકળ અડે

તાઃ ૭/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
      
કુદરતની અદભુતલીલા અવનીપર મળેલદેહને,સમયની સાંકળથી પકડીને લઈ જાય
જગતમાં નાકોઇ તાકાત જીવના મળેલદેહની,સમયને છોડીને નાકોઇથીદુર રહેવાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જીવને માનવદેહમળે એપાવનકૃપા કહેવાય,જગતમાં જીવનુ અનેકદેહથી આગમનથાય
સમયનીસાથે પરમાત્મા અવનીપર જીવનાદેહને લઇ જાય,એ કર્મનીકેડીથી અનુભવાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
ભગવાનની શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનમાં,મળેલદેહને પાવનરાહે જીવન જીવાડીજાય 
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કદીસમયને પકડાય,ભગવાનનીકૃપાએ દેહને સુખમળીજાય
અદભુતલીલા ભગવાનની ધરતીપર,જે મળેલ માનવદેહને સમયની સમજણ આપીજાય
શ્રધ્ધ્રારાખીને મળેલમાનવદેહથી,ભગવાનનીકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જગતમાં સમયને નાકોઇ દેહથી દુર રખાય,અવનીપરના આગમનથી કર્મકરાવી જાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુએ જન્મથીઅનેકદેહ લીધાહિંદુધર્મમાં,જેમની મળેલમાનવદેહથી જીવનમાંપુંજાકરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી ભારતથી,જેમનીપુંજાથી જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
########################################################################
October 6th 2022

અદભુત પવિત્રકૃપા

Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ | Do not make these big mistakes in worshiping Lord Surya | TV9 Gujarati
.            અદભુત પવિત્ર કૃપા

તાઃ૬/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
અવનીપરના જીવના આગમનને માનવદેહ મળે,એ પાવનકૃપા પ્રભુની કહેવાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
અદભુત પવિત્ર કૃપા ભગવાનની જીવનાદેહ પર,જગતમાં નાકોઇથી દુર રહેવાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ જન્મથી,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
કર્મનો સંબંધ જીવને મળેલદેહથી,નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને ધ્રધ્ધાથીભક્તિ મળી જાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયસાથેચલાય,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
જીવના દેહને કર્મનો સંબંધ જીવનમાં,ભગવાનની શ્રધ્ધાથી ભક્તિ કરતાજ જીવાય
લાગણી મોહને દુર રાખતા દેહપર,પરમાત્માની અદભુત પવિત્ર કૃપા મળતી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમની ઘરમાં ધુપદીપથીપુંજાથાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે જગતમાં,એ પવિત્રદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાનના દેહની ઘરનામંદીરમાં પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપાએ સુખમળી જાય
પરમાત્માનો પ્રેમ ભારતદેશથી જગતમાં મળે,એને જગતમાં પવિત્રધરતીજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કર્મથી,શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળીજાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
********************************************************************
October 5th 2022

આશા અને અપેક્ષા

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.            આશા અને અપેક્ષા

તાઃ૫/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇ આશા અડે દેહને,કે નાકોઇ અપેશા  જીવનમાં અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જે પવિત્રકર્મની રાહે જીવપર પવિત્રકૃપાથાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
અવનીપરના આગમનને સમયની કેડી અડે,જે કળીયુગની કાતરપણ કહ્ર્વાય
પવિત્રસંત જલારામબાપા કહેવાય,સમયે સાંઇબાબા ભક્તિનીરાહ બતાવીજાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
કર્મનીકેડી મળે ગતજન્મના દેહના થયેલકર્મથી,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મમરણનો સંબંધ એ આગમનવિદાયથી,જીવને સમયસાથે લઈ જાય 
પાવનકૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાધુપદીપથી પુંજાથાય
પવિતપ્રેમ મળે પરમાત્માનૉ ભક્તિથી,ના જીવનમાં આશા કેઅપેક્ષા અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
#####################################################################

	
September 29th 2022

શ્રધ્ધાથી ભકિતરાહ

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી - Shri Ramakrishna Jyot
.           શ્રધ્ધાથૉ ભક્તિરાહ

તાઃ૨૯/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમય સમજીને જીવડી જાય
માનવદેહ એસમયે પવિત્રરાહે જીવીજાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
જગતમાં પરમાત્મા એ પવિત્રદેહ છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જે પવિત્રરાહે જીવાડીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,એ મળેલમાનવદેહને મુક્તિમળીજાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમત્માની પવિત્રકૃપામળે જેસુખઆપી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
લાગણી માગણી એ જગતમાં ક્ળીયુગની અસરછે,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
મળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,હિંદુધર્મને સમજીને પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મ એ ભારતદેશની શાનકહેવાય,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથી જીવન જીવાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધ,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
#######################################################################

	
September 28th 2022

સમયની પવિત્રકેડી

છત્રી Song in Gujarati For Children | Songs | Bee Parenting
.             સમયની પવિત્રકેડી  

તાઃ૨૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેજગતમાં પ્રભુનીકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવને મળીજાય,જે જીવને માનવદેહ આપીજાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવના મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,પ્રસરીજાય જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જીવને જન્મમળે અવનીપર એ પ્રભુકૃપા કહેવાય,જે મળેલદેહના જીવને મળીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં પવિત્રદેશ એ ભારત કહેવાય,જ્યા પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભગવાને દેહ લઈને હિંદુધર્મનેજ પવિત્ર ધર્મ કર્યો,જગતમાં એ પવિત્રધર્મ કહેવાય
અવનીપર માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને ભગવાનની પુંજાકરાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
#####################################################################
September 26th 2022

પાવનરાહે પ્રેમ મળે


.             પાવનરાહે પ્રેમ મળે

તાઃ૨૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી હિંદુધર્મમાં ભગવાનની,પવિત્રકૃપાએ માનવદેહને સુખ મળી જાય
જીવને અવનીપર સમયેજ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
અજબકૃપા મળે માનવદેહને જે ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી પવિત્રજન્મ લઈજાય
અનેક પવિત્રદેહલીધા માતાએ જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી પાવનરાહ મળી જાય
પવિત્રમાતા દુર્ગાએ હિંદુધર્મમાં નવસ્વરૂપલીધા,જે નવરાત્રીમાં ગરબા રમાડી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશથી,જે જીવના માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને વંદનકરી પાર્થનાકરતા,મળેલદેહને જીવનમાંપાવનરાહમળીજાય
પાવનકૃપા મળે માનવદેહને જ્યાં ઘરમાં ધુપદીપકરીને,ભગવાનએ વંદનકરીનેપુંજા થાય
અનેક પવિત્ર માતાએ દેહ લીધા ભારતમાં,જેમની સમયની સાથે જીવનમાં પુંજા કરાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મ મળે,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જન્મમરણથી દેહનુ આગમન મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એ પાવનકૃપાએ જીવને મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજમળીજાય
પ્રભુની કૃપાએ દેહને ના મોહમાયા અડે જીવનમાં,ના આશા કે અપેક્ષાથીય જીવાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
***********************************************************************
September 25th 2022

પવિત્રપ્રેરણા મળી

Chaitri navratri 2022: ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ ! | In Chaitri Navratri, offer this Prasad to Maa Durga, no disease will afflict
.              પવિત્રપ્રેરણા મળી

તાઃ૨૫/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવનમાં પવિત્રપ્રેરણા મળી દુર્ગા માતાની,જે કલમની કેડીપર પ્રેરણા મળી જાય
માતાનો પવિત્રપ્રેમ મળ્યો મને જીવનમાં,ઍ માતાને કલમનીકેડીથી રચના અપાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
પવિત્ર પ્રેરણા મળે માતાની મળેલદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પગટાવીને પુંજા કરાહ
ભુતકાળને સમજીને ચાલતા માતાની પેરણા,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
પરમકૃપાળુમાતા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
ભારતદેશમાં પવિત્રદેવીથી જન્મલીધો,જે હ્ન્દુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય 
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા દુર્ગામાતાપર,જે માતાજીને નવસ્વરૂપથી આગમન આપીજાય
માતાના નવ સ્વરૂપની નવરાત્રીના પવિત્રનવ દીવસે,ગરબારમીને વંદન કરાવી જાય
માતા દુર્ગાને ઓમ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં જેમની શ્રધ્ધાથી,પુંજા કરતા માતાનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
###########################################################################
September 21st 2022

લાગણી સાથે માગણી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી
.           લાગણી સાથે માગણી

તાઃ૨૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
કળીયુગની આ કાતર અવનીપર આવી,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જીવનમાંદેહને સમયનો અનેકરાહે અનુભવથાય,જે દેહને નાકોઇથી દુરરખાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
કુદરતની અજબકૃપા અવનીપર સમયસાથે ચાલી જાય,જે દેહને અનુભવથાય
જીવને મળેલ માનવદેહને સમયની સાથેજ ચાલતા,કળીયુગની કેડી અડીજાય
આવતીકાલ એ પ્રભુનીકૃપાએ સમજણ આપીજાય,ના ભુતકાળને યાદ રખાય
ભુતકાળ એ ગઈકાલથઈ જેને નાકદી યાદરખાય,યાદરાખતા સમય બગાડાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
જગતમાં ભારતદેશની ધરતીનેપવિત્રકરવા,પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર દેવ અને દેવીઓથી ભગવાન,ભારતમાં જન્મલઈને પવિત્રદેશ કરી જાય
માનવદેહને હિંદુધર્મની પવિત્રરાહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી કદી દુરરહેવાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
#####################################################################
September 19th 2022

પવિત્રપાવન પ્રેમ

***પત્ની ના હાથ માં છે પતિ ની કિસ્મત, જો પત્ની કરે છે 5 કામ તો પતિ હંમેશા બની રહે છે ધનવાન…. - Gujju Jankari***
..            પવિત્રપાવન પ્રેમ          

તાઃ૧૯/૯/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયે જીવનમાં દેહને પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પાવન પુંજાકરાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જીવનુ અવનીપરનુ આગમન એ જીવને,સમય સાથે જન્મમરણ આપી જાય
પરમાત્માની પાવનકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે દેઅને પવિત્રભક્તિ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ સમયનેસમજાય,જે પ્રભુનીભક્તિ કરાવીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેમળેલદેહને જીવનમાં,શ્ર્ધ્ધાનો સંગાથમળે એપ્રભુકૃપાકહેવાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપામળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
ભગવાનને શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરીને,પરમાત્માની આરતી ઉતારીજવાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અનેક પવિત્તદેહ લીધા છે ભગવાને,જેમની દેવ અને દેવીઓથી પુંજા કરાય
અવનીપર અનેકદેહથી જન્મ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
સમયે માનવદેહ મળે જીવને જન્મથી,જે સમયની સાથેજ જીવન જીવી જાય
માનવદેહ એ પવિત્ર્રાહે જીવન જીવે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
######################################################################

	
September 18th 2022

અદભુતકૃપા પ્રભુની

***ભગવાન પરશુરામ વિશે આપ શું જાણો છો? - Quora***
.           અદભુતકૃપા પ્રભુની

તાઃ૧૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને મળેલ માનવદેહને.પ્રભુની પાવનકૃપા સમયનીસાથ લઈ જાય
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહને,શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા સમજાય 
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવને અનેકદેહથી જન્મ મળે અવનીપર,નાકોઇ જીવથી જન્મથી દુર રહેવાય
સમયે જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય
જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયનીસમજણ મળીજાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયસાથે ચાલી જાય
પ્રભુની અદભુતકૃપા અવનીપર,એ જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
ભગવાનના પવિત્રદેહની સમયે પુંજાકરતા,દેહ્પર પરમાત્માની પ્વિત્રકૃપા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ્થીપુંજાકરાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
« Previous PageNext Page »