September 2nd 2022

પવિત્ર અદભુત કૃપા

શ્રી ભાથીજી મહારાજ મંદિર, કઠલાલ મંગળીયાવાડ - 🙏🏼 પવિત્ર શ્રાવણ માસ હવે વિદાય લેવાની તૈયારી માં છે , ત્યારે હે ભોળાનાથ, હે અખિલ બ્રહ્માંડ ના ...
.           પવિત્ર અદભુત કૃપા 

તાઃ૨/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                         
અવનીપર માનવદેહ મળે જે સમયને સમજી,પ્રભુની કૃપાએ જીવન જીવી જાય
માનવદેહના જીવને સમયે જગતમાં,જન્મમરણનો ગતજન્મનાકર્મથીજ મળીજાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
ભગવાને પવિત્રકૃપા કરી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે જીવનેદેહ મળતા અનુભવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ મળીજાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયોછે,જ્યાં પરમાત્મા જન્મલઈ પ્રેરણા કરી જાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ અવનીપર,જે થયેલકર્મના સંબંધથી મળી જા  ય 
નિરાધારદેહ મળે જીવને જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી અવનીપરદેહ મળી જાય
માનવદેહમળે જીવને એપ્રભુની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં ભક્તિરાહમળે,એશ્રધ્ધાથીઘરમાં પ્ર્ભુનીપુંજાકરીજાયં
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
*******************************************************************
August 29th 2022

મળે શ્રધ્ધાનોસંગાથ

 Navratri Wishes & Messages 2022: 2 એપ્રિલથી નવરાત્રીના પર્વની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પર્વ પર પરિવાર, મિત્રોને મોકલવા તમારા માટે કેટલાક ભક્તિના મેસેજ
.            .મળે શ્રધ્ધાનો સંગાથ

તાઃ૨૯/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં પભુનીભક્તિ કરી જાય
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ અનેકનિરાધારદેહથી બચાવીજાય
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત છે,જે કુદરતની પવિત્રકૃપાએ અનુભવ થાય
માનવદેહ મળે જીવને એ ભગવાનની,પાવનકૃપા કહેવાય જે જીવને સમજાય
અનેકદેહનોસંબંધ અવનીપર સમયે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય 
માનવદેહ મળે જીવને જે ગતજન્મના મળેલદેહના,થઈ ગયેલકર્મથી મળીજાય 
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ છે,જેમાં ભગવાન ભારતદેશનેજ પવિત્રકૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરાય
જીવને અવનીપરના જન્મમરણથી મુક્તિમળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાનો સંગાથમળે
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
*******************************************************************
August 28th 2022

પવિત્રરાહ પ્રભુની

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-34.png છે
.             પવિત્રરાહ પ્રભુની

તાઃ૨૮/૮/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર અદભુતકૃપા પરમાત્માની,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
અનેકદેહથી પરમાત્માએ જન્મ લીધા ભારતમાં,એ માનવદેહને પ્રેરણા કરી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુની કૃપા કહેવાય,એ મળેલદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જે જીવના દેહને સમય સાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,એજ જીવને આવનજાવન આપી જાય
પવિત્રજ્યોત હિંદુધર્મની પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય 
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
સમયે પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે માનવદેહને પવિત્રરાહ આપીજાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જ્ન્મી જાય
પવિત્રકૃપા મળે માનવદેહ પર જે અવનીપર જીવને,નિરાધારદેહથી બચાવી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળે માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
###################################################################
August 24th 2022

મળે સંગાથ

શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
.             મળે સંગાથ

તાઃ૨૪/૮/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે જીવન જીવતા અનુભવાય
પાવનરાહમળે દેહને એપરમાત્માની પવિત્રકૃપા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે એ ભગવાનની કૃપા,જે દેહને કર્મ આપી જાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ કર્મનો સંબંધ,એ પ્રાણીપશુજાનવરપક્ષીથાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા,સમયે પ્રભુની ભક્તિનો સંગાથ મેળવાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપરજીવને,સમયે માનવદેહથી જીવનુ આગમનથાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ જીવાડી જાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને ભક્તિરાહ મળે,જેઘરમાં ધુપદીપ કરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથીજન્મીજાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
===================================================================
August 21st 2022

શ્રધ્ધા ભક્તિની

મંત્ર - વિકિપીડિયા
.             .શ્રધ્ધા ભક્તિની

તાઃ૨૧/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા એમળેલ માનવદેહપર,જે સમય સમજીને લઈ જાય 
પાવનકૃપાની પવિત્ર પ્રેરણા મળેજીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીનેજ પુંજ્ન કરાય 
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
હિંદુધર્મથી પવિત્રરાહ આપી પરમાત્માએ ભારતદેશથી,જે પવિત્રદેશ કરીજાય
ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય,જેમની પુંજા જગતમાં કરાય
જગતમાં પરમાત્મા અજબકૃપાળુ દેહ થયા,જેમની શ્રધ્ધારાખીને ભક્તિ થાય 
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે પવિત્રભક્તિથીમળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુનીકૃપા જીવને નિરાધાર દેહથી બચાવી જાય,સમયે માનવદેહ મળી જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
##################################################################
August 15th 2022

બમ બમ ભોલે મહાદેવ

***SHIV Anant Shakti - Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Bhajman Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv***
.           .બમ બમ ભોલે મહાદેવ

તાઃ૧૫/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ શંકરભગવાન છે,જે પવિત્રગંગાનદીને જટાથી વહાવી જાય
માતા પાર્વતીના એ પતિદેવ થયા,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના એ પિતા કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
પરમકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,જેમની સોમવારે ઓમ નમઃ શિવાયથી પુંજા કરાય
ભારતદેશમાં હિમાલયપર પવિત્ર ગંગાનદીને વહાવી,મળેલમાનવદેહને અમૃત આપીજાય
ભગવાનના દેહને પવિત્રરાહ આપવા હિમાલયદેવની,પવિત્ર પુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રક્ર્પાથી જીવનમાં સંતાન થયા,જે ભાગ્યવિધતા અને વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાન હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે શ્રી કાર્તિક થાય,અને દીકરી અશોક સુંદરી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહ્સ્થીજન્મલઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રરણાથી ક્ર્પા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
#########################################################################

	
August 8th 2022

પવિત્રક્ર્પા પરમાત્માની

***ભગવાન શંકર કોણ છે? | ૠષિ ચિંતનના સાનિધ્યમાં*** 
          .પવિત્રક્ર્પા પરમાત્માની

તાઃ૮/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મબટ્ટ  

પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહ લીધો,જે પવિત્રકૃપાળુ શંકરભગવાનથી ઓળખાય
પવિત્ર શક્તિશાળી એદેવકહેવાય,એ હિમાલચપર પવિતગંગાનદી જટાથી વહાવીજાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
સોમવારના પવિત્ર દીવસે શંકરભગવાનને,શ્રધ્ધાથી ઓમ નમઃશિવાયથી વ્ંદન કરાય
શંકરભગવાનના શીવલીગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરી,શંકરભગવાનની પુંજા કરાય
પવિત્રકૃપાળુ પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જે રાજા હિમાલયની પવિત્રદીકરી કહેવાય
હિન્દુધર્મમાં પવિત્ર શક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મની જ્યોતપ્રગટાવી પ્રભુએ,જે જીવને મળેલમાનવદેહને કૃપાએ મુક્તિમળીજાય
પવિત્ર સંતાન હિન્દુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા,શ્રીગણેશથી ઘરમાંપુંજાકરાય
પિતા શંકરભગવાન અને માતાપાર્વતીનીકૃપાએ,શ્રીગણેશનીપત્નિ રિધ્ધી સિધ્ધી થાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
**************************************************************************


  


August 6th 2022

પવનપુત્ર મહાવીર

 +++હનુમાન જયંતીઃ જ્યારે કોઇ મોટી સફળતા મળે, ત્યારે થોડાં સમય માટે મૌન ધારણ કરી લેવું જોઇએ | Hanuman Jayanti 2022, Hanuman Jayanti On 16 April, Life Management Tips From Ramayana ...+++
.           .પવનપુત્ર મહાવીર         

તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિન્દુધર્મમાં ભગવાનરામના પવિત્રભક્ત કહેવાય,એ પવનપુત્ર હનુમાન કહેવાય
પવિત્રરાહે શ્રીરામને મદદ કરતા સીતામાતાને,રાજા રાવણથી એ બચાવી જાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
અયોધ્યાના શ્રી રામને જીવનમાં તકલીફ પડી,પત્નિસીતાને રાવણ લંકા લઈજાય
ભક્ત હનુમાનની મદદથી સીતામાતાને શોધીને,શ્રી રામનો પવિત્રપ્રેમ મળી જાય
મહાવીર એ પવિત્રસંતાન અંજનીમાતાના,જે રામલક્ષ્મણને આકાશમાં ઉડાવીજાય
સીતા માતાને બચાવવા રાજા રાવણનુ,એ લંકામાં આગ લગાડીને બચાવી જાય 
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
માબાપના પવિત્રપ્રેમના આશિર્વાદથી,શ્રી રામના એ વ્હાલા ભક્તપણ થઈ જાય
શ્રધ્ધાથી ઓમ હં હનુમંતે નમો નમઃથી વંદન કરતા,પવિત્રભક્તિપ્રેમ મળતો જાય
ભારતદેશમાં અનેકદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જે જીવને,મળેલ માનવદેહને અંતે મુક્તિ આપીજાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 5th 2022

ભક્તિની શક્તિ

 +++આરોગ્ય - શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ એટલે નવરાત્રી - ડો. ઉમાકાંત જે. જોષી | dhrmalok magazine navratri festival 21092017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...+++
.             .ભક્તિની શક્તિ

તાઃ૫/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ભગવાનની જગતમાં હિન્દુધર્મથી,જે ભારતદેશથી દેહને મળી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પવિત્રભક્તિથી પ્રેરી જાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
પરમાત્માની પાવનકૃપાથઈ ભારતદેશપર,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જગતમાં એ પવિત્રધર્મકહેવાય
જીવનુ અવનીપરનુ આગમન એસમયનો સંગાથમળે,જે જન્મમરણથી મેળવાય
માનવદેહ એજીવના ગતજન્મના દેહથી,થયેલકર્મથી માનવદેહ કૃપાએ મળીજાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
અવનીપરના જીવના માનવદેહના આગમનને,પ્રભુકૃપાએ દેહને કર્મનોસંબંધથાય
પવિત્રકર્મનીરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
હિન્દુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં પ્રભુ ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશ થયો.જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિ મળીજાય 
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
***************************************************************
August 4th 2022

પવિત્રકૃપાળુ બાબા

***શ્રી સાંઇબાબા***
.           પવિત્રકૃપાળુ બાબા

તાઃ૪/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જીવનમાં કર્મનોસંગાથ મળી જાય 
અદભુત પવિત્રકૃપા માનવદેહને આપવા,પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવીજાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
સંતસાંઇબાબાએ પવિત્રપ્રેરણા આપી માનવદેહને,જે દેહની માનવતા મહેંકી જાય
અવનીપરના માનવદેહને સમયની સાથે ચાલવા,ના ધર્મકર્મને પકડીને દુર રહેવાય
પવિત્રપ્રેરણા કરી સાંઇબાબાએ માનવદેહને,જે હિન્દુ મુસ્લીમ ધર્મથી બચાવીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો અવનીપર,જે શેરડીગામ આવીને પ્રેરણા કરીજાય
મળેલદેહની માનવતા પ્રસરાવીકર્મથી,નાધર્મકર્મની કેડી અડીજાય એજકૃપા કહેવાય
સંત સાંઇબાબાએ આંગણી ચીંધી મળેલદેહને,જે શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
જીવને માનવદેહ મળે અવનીપર જે સમય સાથે લઈજાય,એ ગતજન્મથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્ર પ્રેરર્ણા કરવા એજન્મ લઈ જાય
દેહને પાવનરાહ દેવા નિરાધાર થઈ શેરડી આવીજાય્,જે સાંઇબાબાથી ઓળખાય
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે દુનીયામાં પવિત્રસંતથી કૃપા કરીજાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિ કરતા,મળેલદેહને શ્રધ્ધા અને સબુરીથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
*******************************************************************
   

« Previous PageNext Page »