August 21st 2022

શ્રધ્ધા ભક્તિની

મંત્ર - વિકિપીડિયા
.             .શ્રધ્ધા ભક્તિની

તાઃ૨૧/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા એમળેલ માનવદેહપર,જે સમય સમજીને લઈ જાય 
પાવનકૃપાની પવિત્ર પ્રેરણા મળેજીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીનેજ પુંજ્ન કરાય 
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
હિંદુધર્મથી પવિત્રરાહ આપી પરમાત્માએ ભારતદેશથી,જે પવિત્રદેશ કરીજાય
ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય,જેમની પુંજા જગતમાં કરાય
જગતમાં પરમાત્મા અજબકૃપાળુ દેહ થયા,જેમની શ્રધ્ધારાખીને ભક્તિ થાય 
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે પવિત્રભક્તિથીમળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુનીકૃપા જીવને નિરાધાર દેહથી બચાવી જાય,સમયે માનવદેહ મળી જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment