September 13th 2023
%%%
%%%
. જીવપર કૃપા
તાઃ૧૩/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે જીવને,જે અવનીપરના દેહને અનુભવાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મીજાય,જે હિંદુધર્મથી કૃપાકરીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાંઆવીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મના મંદીરથી ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજા કરાય,સમયે ઘરમાંપણ સેવા કરાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
સમયનીસાથે ચાલવા માનવદેહને નાઅપેક્ષા રખાય,એપ્રભુની પવિત્રકૃપાકહેવાય
પવિત્રધર્મમાં ભગવાનની ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય,સમયે માળાકરીવંદનકરાય
જીવને મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપાકહેવાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જેહિંદુધર્મઆપીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
###################################################################
August 28th 2023
. શ્રધ્ધાથી પ્રભુપુંજા
તાઃ૨૮/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસાથ મળીજાય,એ માનવદેહને પવિત્રકર્મ દઈ જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,માનવદેહથી અવનીપર જન્મથી દેહમળીજાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે મળેલદેહને સમયે જન્મમરણથી મુક્તિમળે
અવનીપર જીવનેઅનેકદેહથી જન્મમળે,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય જે સમયેસમજાય
અદભુતલીલા ભગવાનની અવનીપર કહેવાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવનાદેહને કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ જીવપર કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મલઈ જાય
માનવદેહથીજીવનમાં શ્રધ્ધાથીભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવાથી આરતીકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહ મળતા,અંતે દેહના જીવને મુક્તિ મળી જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
#######################################################################
August 18th 2023
. દેહની પાવનરાહ
તાઃ૧૮/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મળેલદેહને સમયસાથે જીવન જીવાય,નાકોઇદેહથી સમયથી દુર રહેવાય
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,સમયે શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાકહેવાય,એજગતમાં ભારતદેશને પવિત્રદેશકરીજાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધા,એપવિત્રદેહની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી જીવને,ભારતદેશમાં માનવદેહથી જન્મમળીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,એ મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહઆપે
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,સમયે ભારતદેશને પવિત્રકરે
પરમાત્માના પવિત્રદેહ હિંદુધર્મમાં જન્મ લઈ,ભારતદેશમાં પવિત્રભક્તિ કરાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રભક્તિકરવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપકરીઆરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇઇથી દુર રહેવાય.
#######################################################################
August 14th 2023
. પ્રભુની પવિત્રકૃપાનીરાહ
તાઃ૧૪/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને સમયેજન્મથી દેહમળે,જે ગતજન્મના મળેલમાનવદેહથી કર્મકરાવી જાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
જીવનાદેહને પાવનરાહની પ્રેરણામળે જીવનમાં,એ પવિત્રભક્તિની રાહે મેળવાય
માનવદેહને અવનીપર જન્મમરણનો સંબંધ કહેવાય,જે થયેલકર્મથી મળતો જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશથી જીવને પ્રભુનીપ્રેરણા મળે,જે પવિત્રકર્મથીજીવાડીજાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથીમળે,જ્યાંપ્રભુજન્મલઈ હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
અનેકપવિત્ર દેવઅનેદેવીઓથી જ્ન્મ લઈ,માનવદેહથી પ્રભુની પવિત્રકૃપા મેળવાય
કુદરતની આપાવનકૃપા હિંદુધર્મથી,જે જીવના મળેલ માનવદેહને સુખ આપીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરી આરતીઉતારાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
######################################################################
August 13th 2023
. નિખાલસ પ્રેમ
તાઃ૧૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે દેહને નિખાલસપ્રેમ મળી જાય
આ પવિત્ર પાવનકૃપાની રાહમળે જીવનમાં,જે નાકોઇ અપેક્ષા જીવનમાં અડીજાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવના મળૅલદેહને જન્મમરણથી સમજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મની કૃપામળે,જે પવિત્ર ભારતદેશથી મેળવાય
જગતમાં પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે પવિત્રદેશ કરી જાય
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,જીવન્માં નાકોઇ તકલીફ કે ચીંતા અડી જાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
જીવને જન્મથી જગતમાં અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ જન્મથીમાનવદેહમળે,સમયે એ નિરાધારદેહથીબચાવીજાય
જીવને નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાસમયને સમજાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી હિંદુધર્મની,પવિત્રકૃપા એજ શ્રધ્ધાથી ભક્તિકરાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
********************************************************************
August 7th 2023
પવિત્રપાવન કૃપા
તાઃ૭/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અદભુત પવિત્રપાવનકૃપા મળે,જે જીવનમાં સુખ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,ના આશાઅપેક્ષા અડી જાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જે સમયે પ્રભુને પુંજી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ પ્રભુકૃપાએ કહેવાય,જ્યાં પવિત્ર્દેહથીજન્મી જાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને,જ્યાંશ્રધ્ધાથી ભગવાનનાદેહની પુંજાકરાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતકૃપા મળે સમયે ભગવાનની દેહને,જ્યાં જીવનમાં પ્રભુનીભક્તિકરાય
જીવને માનવદેહ મળે જેગતજન્મનાદેહના કર્મથીમળે,જે સમયસાથેલઈ જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે સમયે માનવદેહને પવિત્રરાહેલઈજાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
******************************************************************
August 4th 2023
. પ્રભુકૃપા મળે
તાઃ૪/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર સમયે પરમાત્માની પવિત્રકૃપામળૅ,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાઆશા કે અપેક્ષા રખાય,એ પ્રભુકૃપા મળે જે પવિત્રરાહે અનુભવાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પ્રભુનીકૃપાએજ મેળવાય,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાજીવનમાં કર્મનીકોઇરાહ મળે
ભગવાનની પવિત્રપ્રેરણા જીવને જન્મથી,માનવદેહમળે જેપવિત્રપ્રેરણા કરાવીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જે જગતમાં પવિત્રહિંદુધર્મથી જીવાડીજાય
હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી આવીજાય,જે માનવદેહને સુખઆપીજાય
જીવનમાં શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતી કરાઈજાય
જન્મથી મળેલ માનવદેહપરજ પ્રભુનીકૃપાએ,જીવનમાં ભક્તિની પ્રેરણા મળીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
August 2nd 2023
. સમજી ચાલજો
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રઅદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પાવનરાહની પ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથી પ્ર્ભુનીકૃપા થાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણથી પ્રેરણા મળે,એ ભગવાનની કૃપાએ મળે
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,પ્રભુકૃપાએ સમય સમજીને ચલાવી જાય
કુદરતની આપવિત્રલીલાકહેવાય,જે મળેલમાનવદેહએ પવિત્રરાહે પ્રેરણાકરીજાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળે ભગવાનની,એ ભારતદેશમાં પ્રભુસમયે જન્મીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે જીવનમાં કર્મનોજ સંબંધ,જે જીવને જન્મમરણનો સાથ મળે
જીવનમાં હિંદુધર્મની પ્રેરણા મળે દેહને,એ સમયે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પરમાત્માના પવિત્રદેહની જીવનમાં પુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિઆપીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
#################################################################
August 2nd 2023
. વંદન પરમાત્માને
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈને પધારીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,એ જીવનમાં અનેકપવિત્રરાહે પ્રેરીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,પરમાત્માની પવિત્રકૃપાએ જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,અનેકપવિત્રદેહથી બહારતમાં જન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જગતમાં,જે મળેલદેહના જીવને મુક્તિ આપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
પવિત્રપ્રેરણા મળી માનવદેહને ભારતદેશથી,એ જગતમાં હિંદુમંદીર કરાવીજાય
ભગવાનની પ્રેરણાએ માનવદેહથી,ઘરમાં ભગવાનનુ મદીર બનાવીને પુંજાકરાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી માળાકરી,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનનીપવિત્રકૃપા જીવના મળેલદેહનેસમજાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
*********************************************************************
July 28th 2023
. પવિત્રપ્રેમની પાવનરાહ
તાઃ૨૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
જીવનામળેલદેહને શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રકૃપા પરમાત્માનીમળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,જે સમયસાથે જીવનેલઈ જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે જ્યાં શ્રધ્ધાથી,ભગવાનની ઘરમાં પુંજા કરાય
પવિત્રશ્રધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવનાદેહપર પવિત્રકૃપા મળીજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રદેહ પરમાત્માએ ભારતદેશમાં લીધા,જેમની શ્રધ્ધાથી ધુપ્દીપથી પુંજા કરાય
ભગવાને પવિત્રદેહથી જન્મલઈ શ્રધ્ધાળુભક્તોપર,કૃપાથતા જીવને મુક્તિમળીજાય
પ્રભુની નિખાલસ ભાવનાથીજ ભક્તિ કરતા,જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં સુખ આપી જાય,પ્રભુનીકૃપા પવિત્રરાહેલઈજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
######################################################################