December 4th 2023

ભક્તિરાહ શ્રધ્ધાની

   
.            ભક્તિરાહ શ્રધ્ધાની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય
જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય 
મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
###################################################################

 

December 4th 2023

પવિત્રકૃપાળુ મહાદેવ

*****ઓગસ્ટ | 2014 | દીનવાણી*****
.            પવિત્રક્રુપાળુ મહાદેવ

તાઃ૪/૧૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે જીવનસાથી જગતમાં મહાદેવ કહેવાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન કહેવાય,જેમને શંકરભગવાનંથી પુંજાય 
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમા પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય 
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળે
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીજીવનમાં પુંજાકરાય
અનેક પવિત્રનામથી પુંજા કરાય,એમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથીપુંજાય
માતા પાર્વતીના એ પવિત્રપતિદેવ થાય,જેમને હિંદુધર્મમાં ભોલેનાથ પણ કહેવાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્રભુમીપર સોમવારના દીવસે માતા પાર્વતીના,પતિદેવની શ્રધ્ધાથી પુંજા કરાય
અજબશક્તિશાળી કૃપાળુ શંકરભગવાન,રાજા હિમાલયનીપુત્રી પાર્વતીનેપરણીજાય
પવિત્રરાહેશ્રધ્ધાથી પતિદેવનેવંદનકરતા,પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તીકજન્મીજાય
વ્હાલા સંતાન ગણપતિને હિંદુધર્મમાં,વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીય પુંજા કરાય
જીવનસંગીની રીધ્ધી અને સિધ્ધીના,પતિદેવ શ્રીગણેશજીનીકહેવાય જેમનેવંદનકરાય   
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#######ૐ નમઃ શિવાય######ૐ નમઃ શિવાય ###### ૐ નમઃ શિવાય ######
December 1st 2023

પ્રેરણા પ્રભુની

        પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
                 પ્રેરણા પ્રભુની

તાઃ૧/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા જન્મની પ્રેરણા આપીજાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથી,જીવને અવનીપર આગમન આપીજાય
પવિત્રધરતી જગતમાં ભારતની કહેવાય,જયાં અનેક દેવદેવીઓથી જન્મી જાય
પવિત્રધર્મ હિંદુધર્મછે જગતમાં,જેમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિરાહે પ્રભુની પુંજાથાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
પવિત્રદેશ જગતમાં હિંદુધર્મથી કહેવાય,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરણા કરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરથી બચાવીજાય 
જીવને જન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,એ પવિત્રકર્મથીજીવાડીજાય
જગતમાં પવિત્રધર્મ એદેહનેપવિત્રકર્મથી જીવાડીજાય,અંતે દેહને મુક્તિમળીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
###################################################################
October 30th 2023

પવિત્રકૃપા સમયની

સપ્ટેમ્બર | 2021 | પ્રદીપની કલમે
.              પવિત્રકૃપા સમયની 

તાઃ૩૦/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને કર્મનો સંગાથ મળે જે જન્મથી,મળેલ માનવદેહને સમયસાથે લઇ જાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મની કેડીથી અનુભવાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળે,જે પવિત્ર ભારતદેહથી પ્રેરણામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ ભારતમાં,હિંદુધર્મમાં,દેવ અને દેવીઓથી જન્મીજાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અવનીપર જીવના જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે જીવને સમય સાથે આગમનવિદાય મળે 
ભગવાનનીકૃપાએ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
ના મોહમાયનો સાથ મળે માનવદેહને,જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા થઈ જાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
###################################################################

	
October 29th 2023

શ્રધ્ધા એકૃપા પ્રભુની

 ******
.             શ્રધ્ધા એકૃપા પ્રભુની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
મળેલ માનવદેહના જીવનની જ્યોતપ્રગટે,જે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને શ્રધ્ધાથી,ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
જીવના મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
દેહને બાળપણ જુવાની અંતે ઘૈડપણ મળીજાય,એ દેહને સમયસાથે લઈજાય
જીવને પ્રભુકૃપાએ સમયે જન્મથી દેહ મળતાજાય,માનવદેહ પ્રભુકૃપા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે જન્મમરણથી અનુભવ થાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુનીપ્રેરણાએ જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
અવનીપરમળેલ નિરાધારદેહને જીવનમાં,નાકર્મનો સાથમળે નાસમયને સમજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે શ્રધ્ધાથી દેહને ભક્તિકરાવીજાય 
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################


 

October 27th 2023

શ્રધ્ધારાખજો જીવનમાં

**********
.            શ્રધ્ધારાખજો જીવનમાં

તાઃ૨૭/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવના માનવદેહને,જે જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
જગતમાં જીવનેગતજન્મના દેહનાકર્મથી આગમનમળે,જે જન્મમરણથી અનુભવ થાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી,એ પ્રભુનીપાવનકૃપાએ સમયે દેહમળીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ પ્રભુકૃપાએ,મળેલ માનવદેહનેજ કર્મકરાવી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
જીવના નિરાધારદેહને જીવનમાં નાકોઇ,કર્મનીકેડી અડીજાય નાકોઇ સમયસાથેચલાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
જીવને મળેલ માનવદેહને સમયે બાળપણ સંગે જુવાની,અંતે દેહને ધૈડપણ મળી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણા મળે માનવદેહને,જે દેહને જીવનમાંજ શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનઅવનીપર સમયનીસાથે ચાલવા પ્રેરણામળૅ,પ્રભુકૃપાએઅંતે જીવને મુક્તિમળીજાય
માનવદેહ એજ પરમાત્માનીકૃપા કહેવાય,જે જીવનમાંશ્રધ્ધાથી પવિત્રકર્મએ જીવનજીવાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
#####################################################################

	
October 26th 2023

પવિત્રભક્તિ શ્રધ્ધાથી


.             પવિત્રભક્તિ શ્રધ્ધાથી

તાઃ૨૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
સમયની સાથે ચાલવા માનવદેહને પ્રભુની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
....માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં સમયની સાથે રહી કર્મકરીજાય
પવિત્રકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય,જે માનવદેહપર પ્રેરણાકરીજાય
જીવને અવનીપર કર્મનોસંબંધ મળે,જે પ્રભુકૃપાએ જન્મમરણથી આગમનવિદાયથાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
મળૅલ માનવદેહને ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમઅને કૃપા મળે જીવનમાં.એ જીવનમાં દેહને સુખશાંંતિઆપીજાય
નામોહમાયાનો સ્પર્શઅડે માનવદેહને,જે જીવના પવિત્રકર્મથીઅંતે જીવનેમુક્તિમળીજાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 26th 2023

અદભુતકૃપાનો સંગ

 
.            અદભુતકૃપાનો સંગ

તાઃ૨૬/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
અદભુતકૃપા સમયે કલમપ્રેમીઓની મળૅ,એ કલમનીકેડીને પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ના સમયને કદી કોઇદેહથી પકડાય 
અવનીપર પ્રભુની કૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
સમયની સાથે સમજીને ચાલતા મળેલદેહને,ઉંમરે બાળપણજુવાનીસાથે ચલાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતી જાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેહનાસુખમાટે ભક્તિરાહે પ્રેરીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ જેપવિત્રદેશથી,મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથીકદી દુરરહી જીવાય 
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવના મળેલદેહને સમયની સાથે લઈજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
################################################################
October 25th 2023

નિખાલસજ્યોત પ્રેમની

   પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ - Shri Ramakrishna Jyot
.            નિખાલસજ્યોત પ્રેમની

તાઃ૨૫/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
નામોહમાયાની ચાદર લઈને જીવાય,કે નાકદી નિખાલસપ્રેમ કોઇનો મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
જીવને સમયે અવનીપર જન્મમરણનોસંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહ એ ભગવાનનીકૃપા જીવપર કહેવાય,એ દેહને પવિત્રરાહે જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
પવિત્રપ્રેમનીકૃપા પરમાત્માની જગતમાં,જે હિંદુધર્મથી ભગવાનની ઘરમાંપુંજાકરાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને માનવદેહમળે જે જીવનમાં કર્મકરીજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલતા,જીવના દેહને નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,નાકોઇ કર્મ કરાય
અદભુતકૃપા પરમાત્માની જીવપર,જે પ્રેમની નિખાલસજ્યોત જીવનમાંપ્રસરાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
#######################################################################

October 24th 2023

પવિત્ર પ્રેરણા મળે

**********
.             પવિત્ર પ્રેરણા મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રરાહ મળતી જાય
નામોહ માયાની કોઇ અપેક્ષા દેહને અડે,એ પવિત્રમાતાની કૃપાથી સમજાઇજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જેમને અનેકદેહથી દેવદેવી કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી ભારતદેશને,પવિત્રદેશથી સન્માન કરાઈ જાય
ભારતદેશમાં પવિત્ર દેવદેવીઓથી જન્મ લીધો,જેમની કૃપાએ મંદીરમાં પુંજાકરાય
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીજ ઘરમાં,સમયે ધુપદીપ કરીને વંદન કરાય 
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
દુનીયામાં સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રપ્રેરણાકહેવાય
જીવના માનવદેહને પ્રભુકૃપાએ કર્મનોસંબંધ,જે જીવનેઆગમનવિદાયથી અનુભવાય 
પવિત્રકૃપાપરમાત્માની મળેજીવને,જે સંબંધીઓનોસંગાથ જીવનમાંપ્રેરણા આપીજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી કૃપા મળે,જે દેહને કલમની પવિત્રરાહથી દેહનેપ્રેરીજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
###################################################################

« Previous PageNext Page »