ભક્તિરાહ શ્રધ્ધાની
. ભક્તિરાહ શ્રધ્ધાની તાઃ૨૯/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય ....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય. જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય ....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય. જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય ....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય. ###################################################################