July 5th 2023

પરમાત્માની પ્રેરણા

  ********
.             પરમાત્માની પ્રેરણા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્ર પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જ્યાં સમયનીસાથે ચાલતા ભક્તિ કરાય
અદભુતકૃપાજગતમાં હિંદુધર્મથી પેરણામળે,જે માનવદેહને જીવનમાં કર્મથીસમજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન એપ્રભુનીકૃપાએમળે,સમયે નિરાધારદેહથીબચાવીજાય  
ભારતદેશને ભગવાનનીકૃપાએ પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મી જાય
જીવને મળેલ માનવદેહથી ભગવાનની પુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપામળતીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
પ્રભુની પવિત્રકૃપાએ મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા,જીવનમાં ધાર્મીક પ્રેરણા મળે
દેહને સમયે બાળપણજુવાની અને ઉંમરસાથે જીવાય,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
જગતમાં પવિત્ર ભારતદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી ભક્તિકરતાજીવનમાંસુખ મળીજાય
જીવને જન્મથી આગમનમળે નાકોઇથી દુરરહેવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
#######################################################################

 

July 5th 2023

સમયની સરળતા

 ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ | aarti timings were changed in ambajis temple
.            સમયની સરળતા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
            
પવિત્રકૃપા પરમાત્માનીમળે જીવને મળેલ માનવદેહને,જે સમયનો સંગાથ આપી જાય
કુદરતની આપાવનકૃપા અવનીપરકહેવાય,જે જગતમાં જીવનાદેહને અનુભવઆપીજાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુનીકૃપાએ દેહને સમયસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણૂપશુજાનવર અને પક્ષીથી મળી જાય
માનવદેહ જીવને મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથીજ,જન્મથી દેહજ મળી જાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
અવનીપર મળેલમાનવદેહપર ભગવાનનીકૃપાથાય,જે જીવનાદેહને સમયનોસાથઆપીજાય
જીવનાદેહને પ્રભુની કૃપાએ પ્રેરણા મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવનાદેહને લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈઆવીજાય
ભગવાનના પવિત્રદેહની શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરી દીવોકરીઆરતીકરાય  
....અદભત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
########################################################################
July 4th 2023

કૃપા મળે ભગવાનની

 ###શક્તિ અને આરોગ્યના દેવતા છે સૂર્યદેવ, આ રીતે પૂજાથી મળશે ચમત્કારિક ફળ - News Gujarat###
.           કૃપા મળે ભગવાનની

તાઃ૪/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને જન્મથીમળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે,સમયે ભક્તિરાહે જીવન જીવાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,ત્યાં જીવનમાં પવિત્રરાહ મળે
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કહેવાય,જે માનવદેહના જીવને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
અનેક પવિત્રદેવદેવીઓના દેહથી હિંદુધર્મમાં,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
મળેલ દેહના જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં સમયે પુંજા કરી જાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપા દેહનેમળતા,મળેલદેહનાજીવને જન્મમરણથી મુક્તિમળીજાય 
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
**************************************************************************
July 3rd 2023

પવિત્ર અદભુતકૃપા

  
.           પવિત્ર અદભુતકૃપા

તાઃ૩/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહનેમળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની પવિત્રરાહે પુંજા કરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ દેહપર,જે જીવને જન્મથી આગમન આપી જાય
અદભુતકૃપાળુ જગતમાં પરમાત્મા કહેવાય,જે માનવદેહના જીવનમાં પ્રેરણા આપીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપુંજા કરી,પરમાત્માને વંદનકરી જીવનજીવાય
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુની પવિત્રકૃપા સુખઆપીજાય 
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રભારતદેશથી હિંદુ ધર્મથીજ મળીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી સમયે જન્મીજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહમળે,જે અંતેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
###########################################################################
 

July 2nd 2023

પવિત્ર સમયનો સાથ

 
.             પવિત્ર સમયનો સાથ

તાઃ૨/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇ જીવની તાકાત અનુભવાય,માનવદેહથી ના કદી દુર રહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
અદભુતકૃપા ભગવાનની જે જીવને માનવદેહથી,જન્મ આપી કર્મ કરાવી જાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળીજાય
પાવનકૃપા પરમત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી સમયની સાથેજ ચલાય
જગતમાં ના સમયને કોઇથીય જીવનમાં પકડાય,પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં જીવના મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,એ પવિત્રકર્મથી મુક્તિઆપી જાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
July 1st 2023

આંગળી પકડી જીવનમાં

 જીંદગી નો પહેલો પ્રેમ "Maa" - એક વડીલની સાથે હું બેઠો હતો... અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા.. રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા ...
.          આંગળી પકડી જીવનમાં

તાઃ૧/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રપ્રેરણા મળી સંતાનને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માબાપનીકૃપા મળી જાય 
પરમાત્માની પવિત્રકૃપાથી અવનીપર દેહમળે,એ માબાપના પ્રેમથી જન્મ મળે
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવના મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મને સમજાય
અદભુતકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
અવનીપર જીવને માબાપનાપેમનીકૃપાથતા,સંતાનથીજીવને બાળપણ મળી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે જીવને,જે જીવને સમયે માનવદેહથી જન્મમળીજાય
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
જીવને પરમાત્માની પ્રેરણાથી માબાપની કૃપા મળે,જે મળેલદેહ એસંતાન કહેવાય
જગતમાં સમયે પ્રભુનીકૃપાએ જીવને માબાપનો પ્રેમમળૅ,જે દેહને કર્મનો સાથમળે
સમયનીસાથે ચાલવા જીવનાદેહથી માબાપની,આંગળી પકડીને પવિત્રરાહે જવાય
જીવનામળેલદેહને જીવનમાં પાવનરાહેજીવાય,જે મળેલદેહને પવિત્રકર્મ આપી જાય 
....જગતમાં સમયને ના પકડાય માનવદેહથી,દેહ મળતા જીવને ઉંમરનો સંગાથ મળે.
#####################################################################
June 30th 2023

શ્રધ્ધાથીકૃપા મળે

 દિવ્યનાદ..ઓમ કારા...! . | Divyanad om kara
.            શ્રધ્ધાથીકૃપા મળે  

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવના મળેલદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય 
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિઆપીજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
મળેલદેહને સમયનીસાથેચાલતા ઉંમરનો અનુભવથાય,એ પ્રભુકૃપાએ જીવનજીવાય
દેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી મેળવાય,નાકોઇજ દેહથી છટકાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
જીવને અવનીપર અનેકદેહ આગમનવિદાયથી મળે,નિરાધારદેહથી નાકર્મ થઈજાય 
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પભુએ પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી ભક્તોપર કૃપાકરીજાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
######################################################################

	
June 30th 2023

કલમની પવિત્રજ્યોત

   
.             કલમની પવિત્રજ્યોત 

તાઃ૩૦/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળી જાય 
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમથી રચનાઓથાય,જે કલમપ્રેમીઓનો સાથમળે
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને મળેલમાનવદેહને માતાનીકૃપા મળે,જે જીવનમાં કલમથી રચનાથાય 
કલમની પવિત્ર પ્રેરણા મળે માતાનાપ્રેમથી,એ થયેલરચનામાં પવિત્રપ્રેરણા મળીજાય
મળેલમાનવદેહથી નાસમયને પકડાય,કે ના જીવનમાં સમયથી કદઈ દુરરહી જીવાય
પવિત્રક્રુપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે કલમપ્રેમીઓના પ્રેમથીજ અનુભવાય 
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રમાતા સરસ્વતી કહેવાય,જે કલમ અને કલાનીદાતાકહેવાય
પવિત્ર પ્રેરણા આપે માતા કલમ અને કલાની જગતમાં,જે પવિત્રજ્યોત પ્રગટાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં માતાનીકૃપાએ પ્રેરણા કરીજાય,ઇએ પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેરણાએ દોરીજાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
************************************************************************
June 30th 2023

પ્રભુનીપવિત્ર કૃપા

  The Origin of Shivaratri or Mahashivaratri History | શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે           પ્રભુનીપવિત્ર કૃપા

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને મળેલ માનવદેહને,ભક્તિથી પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,જીવનમાં પાવનકૃપાએજ જીવાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાનની કૃપાએ,માનવદેહને પ્રેરણામળીજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇજીવથી દુર રહેવાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને ભક્તિરાહઆપીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
જીવને સમયે પ્રભુનીકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી દેહને ભક્તિરાહે લઈજાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપામળે,સમયે ઘરમાંધુપદીપકરી પ્રભુનીઆરતીકરાય
ભગવાનની શ્રધ્ધારાખીને પુંજાકરતાદેહને,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિમળીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
########################################################################
June 28th 2023

સમયનો સંગાથ

 માનસિક શાંતિ જાળવવા શું કરવું ? આ પ્રશ્ન કોરોના મહામારી પુરતો સીમિત નથી, કાયમી છે! - Abtak Media
.            સમયનો સંગાથ

તાઃ૨૮/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જીવને જન્મથી મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાજીવથી સમયથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા ભગવાનની જગતપરથાય,જે જીવને જન્મની અનેકરાહે પ્રેરણાકરી જાય 
જીવનેસમયે અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
પવિત્રકૃપાએ જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલ નિરાધારદેહને નાકોઈકર્મનો સંગાથ મળે,ના જીવથી જન્મમરણથી દુર રહેવાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જ્યાં પ્રભુકૃપાએ મળેલદેહને સમય સાથે લઈ જાય  
જીવને ગતજન્મે મળેલદેહના કર્મથી જન્મથી દેહ મળે,જે દેહને કર્મની રાહે પ્રેરી જાય
પરમાત્માની પાવનકુપામળે માનવદેહને,જે મળેલદેહથી સમયને સમજીને જીવનજીવાય 
જીવના માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે,જે આજ અને કાલને સમજીનેજ ચલાય
....એ જગતમાં પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અનેકદેહથી જન્મ આપી જાય
########################################################################

	
« Previous PageNext Page »