December 16th 2022
. નિખાલસ પ્રેમનીરાહ
તાઃ૧૬/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રપ્રેમ કરાય,ત્યાં નિખાલસપ્રેમ પકડીને મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી મળેલદેહને,જે ના કોઇ અપેક્ષાઆશા અડીજાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
મળેલ્ દેહને જીવનમાં પવિત્રપ્રેમમળે,એ પવિત્રપ્રેમ પારખીને મળવા આવી જાય
મળે માબાપના આશિર્વાદ અને પ્રભુનીકૃપા,જે લાગણીને પારખી મને મળીજાય
ના મોહમાયાની ચાદરઅડે દેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેમ આપીજાય
પ્રેમ પારખીને જીવન જીવતા દેહને,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળી જાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
કુદરતની અદબુતલીલા અવનીપર,ના સમયથી કોઇથી દુર રહીને જીવનજીવાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એ જગતપર નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ,એ નિરધારદેહથી જીવન જીવીજાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
===================================================================
December 15th 2022
. મળે માનવદેહ
તાઃ૧૫/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ગતજન્મના માનવદેહના થયેલકર્મથી,અવનીપર પ્રભુકૃપાએ માનવદેહ મળે
જે મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,જે ભારતદેશથીજ પ્રેરી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,એ જીવપર કૃપાકરીજાય
હિંદુધર્મથી જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણા કરીજાય,એ પ્રભુકૃપાએજ સમજાય
અનેક લવિત્રદેહ ભગવાનના થયા ભારતથી,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
જગતમાં કળીયુગનીઅસરથી જીવનાદેહને,મોહમાયાની સાંકળથી તકલીફમળીજાય
માનવદેહને સમયસમજીને જીવન જીવતા,ભગવાનની પાવનકૃપાથી જીવન જીવાય
જગતમાં મળેલદેહને પવિત્રરાહ મળે,એ પવિત્રભારતદેશથી પ્રભુની કૃપા મેળવાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
સમયને નાપકડાય કોઇજ દેહથી અવનીપર,એ પવિત્ર પ્રેરણામળે પ્રભુની કૃપાએ
પવિત્ર પરમાત્માનાદેહ એજીવને મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે જીવવા પ્રેરીજાય
જીવને જગતપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે સમયસાથેજ જીવાડીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરવા,ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
#########################################################################
December 14th 2022
. પવિત્ર શક્તિશાળી
તાઃ૧૪/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલમાનવદેહને પાવનરાહ મળી,જે હિન્દુધર્મથી પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશમાં પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે દેશને પવિત્ર કરી જાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,નાકોઇ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે પ્રાણીપશુજાનવર પક્ષીથી બચાવી જાય
જીવને માનવદેહ મળે એ પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મળી જાય
જગતમાં હિન્દુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથીજન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી દેવ અને દેવીઓની,સવારસાંજ આરતી ઉતારાય
પવિત્રકૃપાળુ દેવદેવીઓનીકૃપા મળૅ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
પરમકૃપાળુ શક્તિશાળી ભગવાન છે જગતમાં,જે ભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
અનેકશક્તિશાળી દેહ લીધા છે ભગવાને,જેમની સમયે શ્રધ્ધાથી ઘરમાં પુંજાય કરાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
ભગવાનની જન્મથી દેવ અને દેવીઓની કૃપામળૅ,જેમની પવિત્રરાહે દેહથી પુંજાકરાય
માનવદેહને પરમાત્માની કૃપાએ સમયેપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિનીરાહ આપીજાય
મળેલદેહપર ઇર્શાથી જીવતાદેહની નજર પડે,એ માનવદેહને જીવનમાં દુઃખ દઈ જાય
પરમાત્માને શ્રધ્ધાથી ઘરમાં પ્રાર્થના કરતા,ભગવાનના પવિત્રદેહથી ભક્તનેબચાવીજાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
###########################################################################
...ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ....
============================================================================
December 13th 2022
***
***
. પવિત્ર મેલડી માતા
તાઃ૧૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં દેવદેવીઓથી ભારતદેશમાં,પ્રભુકૃપાએ જન્મથી દેહ લઈ જાય
એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,નાકોઇ માનવદેહથી ભક્તિથી દુરરહેવાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શાંંતિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્ર મેલડી માતાને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાઇ જાય
જય મેલડી માતા જય મેલડી માતાના મંત્ર કરીનેજ,માતાને ઘરમાંજ વંદન કરાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,નાસમયની સાંકળથી બચી જવાય
પાવનકૃપાએ મળેલ માનવદેહથી માતા મેલડીની,ઘરના મંદીરમાં માતાનીપુંજાકરાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે જીવનમાં સમયસમજીને જીવીજાય
પવિત્રહિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય,મેલડીમાતાની કૃપાએ જીવનેમુક્તિમળીજાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
#######################################################################
December 12th 2022
પવિત્ર પ્રેમનીકેડી
તાઃ૧૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
પરમાત્માએ ભારતદેશની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જગતમાં જીવને અનેકદેહથી આગમનમળે,જે સમયની સાંકળ પકડાવીજાય
જન્મમરણથી જીવનુ આગમનથાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
*******************************************************************
December 10th 2022
. .સમયનો સાથ મળે
તાઃ૧૦/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા નાકોઇથી છોડાય,સમયની સાથે ચાલતા માનવદેહને સમજાય
જીવને અવનીપર સમયેજ માનવદેહમળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
જીવના માનવદેહને સમયે પ્રભુનીકૃપા મળે,જે ભગવાનની પાવનરાહે જ મળીજાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળીજાય,માનવદેહમળે એ પ્રભુની કૃપાકહેવાય
ભારતદેશને ભગવાનની કૃપા મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનો જન્મ મળતાસમજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
મળેલ માનવદેહને ઉંમરનો સંગાથમળે,જે સમયે બાળપણજુવાનીઘડપણથી દેખાય
અવનીપર જીવનુ દેહથી આગમનથાય,પ્રાણીપશુજાનવરકેપક્ષી એનિરાધાર કહેવાય
જીવને માનવદેહ મળે સમયે,જે મળેલદેહને પ્રભુની કૃપાએ અંતે મુક્તિ મળી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપાએ ધુપદીપકરી પુંજા કરાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
#########################################################################
December 9th 2022

ભક્તિની પવિત્રરાહ
તાઃ૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણા થાય
અવનીપર મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને પ્રભુકૃપાએ આગમનમળે
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનનાદેહની પવિત્ર પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરીજાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહનાજીવને સમયે પ્રેરણાઆપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતદેશમાં પ્રભુજન્મલઈનેજ પ્રેરી જાય
પરમાત્માની કૃપાએ જીવને જીવનમાં ભક્તિરાહ મળે,જે શ્રધ્ધાએ જીવાડી જાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનના અનેક પવિત્રદેહ્થી જન્મ લઈ,મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને માનવદેહને ઘરમાં ધુપદીપ પ્ર્ગટાવી,વંદન કરીને આરતીઉતારાય
ભક્તિની પવિત્રરાહ પરમાત્માની પ્રેરણાએ મળે,જે ઘરમાંજ પવિત્રપ્રેરણાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે દેહનાકર્મથી જીવનેઆગમન આપીજાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
December 8th 2022
+++
+++
. .સમયની સાચીરાહ
તાઃ૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતપર જીવને અનેકદેહથી સમયે આગમન મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
અવનીપર જીવને મળેલ નિરાધારદેહ,એ પ્રાણીપશુ જાનવરઅનેપક્ષીથી આવીજાય
નિરાધારદેહના જીવને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ જીવનમાં સમજણ અડીજાય
પરમાત્માની આઅદભુત્લીલા કહેવાય,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,નાજીવથી દુર રહેવાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
મળેલ માનવદેહના જીવને પવિત્રકૃપાએ,અવનીપર કળીયુગની કાતરથીબચાવીજાય
સતયુગમાં માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે જગતપર પવિત્રરાહે જીવાડીજાય
અવનીપર નાકોઇનીતાકાતકે યુગનેપકડી જાય,કળીયુગનીરાહે નાકોઇથી દુરરહેવાય
શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભારતદેશમાં,પ્રભુએ લીધેલ માનવદેહની પુંજા કરાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
########################################################################
December 7th 2022
****
****
. માનવતાની મહેંક
તાઃ૭/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,મળેલ જીવનાદેહને પાવનરાહે લઈ જાય
સમયે જીવને અનેકદેહથી બચાવી જાય,એ ભગવાનનીકૃપાએ જીવને સમજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
પવિત્રઘરતી જગતમાં બારતદેહની કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને ગતજન્મનાદેહથી,જીવનમાં ભક્તિરાહે જીવન જીવાય
જીવને મળેલ નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર,અને પક્ષીથી જીવને મળીજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
જીવને જગતપર જન્મમરણનોજ સંબંધ,ના કોઇજ જીવથી સમયનેકદી છોડાય
અવનીપર મળૅલ માનવદેહને પ્રભુની પેરણામળે,જે જીવનમાં ભક્તિકરાવીજાય
પરમાત્માનો પ્રેમમળે જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીઉતારાય
અવનીપર મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાએ,મળેલદેહની માનવતા મહેંકી જાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
###################################################################
December 6th 2022
. લાકડીને પકડી
તાઃ૬/૧૨/૨૦૨૨ પદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જગતમાં પરમાત્માની કૃપા મળી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષાયકદી રખાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
અવનીપર માનવદેહમળે જીવનેસમયે,જે ગતજન્મના દેહનાવર્તનથી મેળવાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ જીવના માનવદેહને અનેકરાહેલઈ જાય
જગતમાં મળેલ દેહને ભગવાનની કૃપાએ,દેહને ઉંમરનો સગાથ મળતોજાય
દેહનો જન્મમળતા અવનીપર,સમયે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
મળેલદેહનેસમયે ઉંમરનોસાથ મળીજાય,જે સમયે લાકડીપકડીને ચલાવીજાય
પાવનકૃપા પરમાત્માની જીવના દેહપર,એ દેહને સંગે પરિવારનો સાથ મળે
દુનીયામાં નાકોઇ દેહની તાકાત સમયે,જીવનમાં સમયને નાકોઇથી છોડાય
લાકડી એ નિરાધારદેહને સાથ આપે,જે સમયે દેહને ચલાવી સુખદઈ જાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
###############################################################