December 7th 2022

માનવતાની મહેંક

 ****Gayatri Mantra… | સમન્વય****
.           માનવતાની મહેંક

તાઃ૭/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,મળેલ જીવનાદેહને પાવનરાહે લઈ જાય
સમયે જીવને અનેકદેહથી બચાવી જાય,એ ભગવાનનીકૃપાએ જીવને સમજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
પવિત્રઘરતી જગતમાં બારતદેહની કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને ગતજન્મનાદેહથી,જીવનમાં ભક્તિરાહે જીવન જીવાય
જીવને મળેલ નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર,અને પક્ષીથી જીવને મળીજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
જીવને જગતપર જન્મમરણનોજ સંબંધ,ના કોઇજ જીવથી સમયનેકદી છોડાય
અવનીપર મળૅલ માનવદેહને પ્રભુની પેરણામળે,જે જીવનમાં ભક્તિકરાવીજાય
પરમાત્માનો પ્રેમમળે જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીઉતારાય
અવનીપર મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાએ,મળેલદેહની માનવતા મહેંકી જાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment