October 3rd 2022

દુર્ગામાતાના આશિર્વાદ

હૃદયના સાચા ભાવથી જો ‘મા’ની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીઝે છે…
.           દુર્ગામાતાના આશિર્વાદ

તાઃ૩/૧૦/૨૦૨૨   (આઠમુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે,જેમના jનવરાત્રીથી નવસ્વરૂપને ઉજવાય
ભારતદેશમાં ભક્તોથી પવિત્રરાહે રાસગરબારમીને,માતાને સ્શ્રધ્ધાથીવંદન કરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
જગતમાં પવિત્ર ભારતદેશછે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પરમાત્માના સ્વરુપને સમયે પુંજાય,જે મળેલદેહને કૃપા આપી જાય
ભારતદેશમાં પવિત્રમાતાના સ્વરૂપ,જીવના માનવદેહને ભક્તિરાહ આપી જાય
માતાની પાવનકૃપા માનવદેહપર થાય,જે જીવનમાં માતાને શ્રધ્ધાથી વંદનકરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
માતા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી માતાથી,ગરબારાસ રમીને પુંજા થાય
પવિત્રકૃપાળુ દુર્ગા માતા છે હિદુધર્મમાં,જેમના નવસ્વરૂપને નવરાત્રીમાં પુંજાય
હિંદુધર્મના તહેવારમાં નવરાત્રીના તહેવારમાં,નવદીવસેમાતાને ગરબારાસે પુંજાય
માતાનીપાવનકૃપા મળેલમાનવદેહને સુખ આપીજાય,અંતે જીવનેમુક્તિ મળીજાય
....નવરાત્રીના આઠમાbનોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
######################################################################

	
October 2nd 2022

પવિત્ર સાતમુ નોરતુ

***આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ***

.            પવિત્ર સાતમુનોરતુ

તાઃ૨/૧૦/૨૦૨૨ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવાય,સાતમા નોરતે ગરબારમી માતાને પુંજાય
દુર્ગામાતાના સાતમા સ્વરુપે માતા કાલરાત્રીને.ભક્તોને ભારતદેશથી પ્રેરણા મળતી જાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય.
જગતમાં પવિત્ર જ્યોત પ્રગટી માનવદેહપર,જે જીવનમાં પવિત્ર હિંદુધર્મની રાહ મૅળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને હિંદુતહેવારનો લાભ મળીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જે મળેલ માનવદેહને કર્મની કેડીને મેળવાય 
નવરાત્રીના પવિત્ર પ્રસંગે સાતમાનોરતે,માયા કાલરાત્રીને શ્રધ્ધાથી પગેલાગીગરબા ગવાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
પવિત્રકૃપા થઈ દુર્ગામાતાની નવારાત્રીના તહેવારે,જે સાતમા નોરતે કાલરાત્રીમાતાનેપુંજાય
ભક્તિની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી સમયે જન્મલઈજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,પ્રભુનીપવિત્રકૃપા મળે માનવદેહને જે દેહપરકૃપાકરીજાય 
જીવને મળેલમાનવદેહપર માતાની કૃપા થાય,જે નિરાધારદેહથી બચાવી નવરાત્રીનએ ગવાય 
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
#######################################################################

 

 

October 1st 2022

પવિત્રરાહ દેહને મળે


.          પવિત્રરાહ દેહને મળે

તાઃ૧/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

નવરાત્રીમાં પવિત્ર પાવનકૃપા મળે દુર્ગામાતાની,જે નવરાત્રીના તહેવારે મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેમના નવ સ્વરૂપની નવરાત્રીમાં પુંજા થઈજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન દેવ દેવીઓથી જન્મ લઇ જાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં સમયે,જે અવનીપર મળેલમાનવ્દેહને પ્રેરી જાય
જગતમાં ભારતદેશ એજ પવિત્રદેશ થયો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
દુર્ગામાતાના દર્શન કરીને વંદનકરી આરતી કરીને,નવરાત્રીમાં નવદુર્ગની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેભક્તોની પવિત્ર ભક્તિ પારખીને કૃપા કરીજાય
દુર્ગા માતાના નવ સ્વરૂપને નવરાત્રીમાં,તાલીપાડીને ગરબે ઘુમી માતાને વંદનકરાય
પવિત્ર માતાના દર્શન કરતા મળેલ માનવદેહપર,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
********************************************************************
 
October 1st 2022

નવરાત્રીના પવિત્ર પ્રસંગ

+++છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા+++

.            નવરાત્રીના પવિત્ર પ્રસંગ

તાઃ૧/૧૦/૨૦૨૨   (પવિત્ર છઠ્ઠુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુર્ગામાતાએ,જે પવિત્ર નવરાત્રીએ ગરબા રમાય
માતાના નવસ્વરૂપને નવરાત્રીમાં વંદન કરીને,તાલી પાડીને ગરબેઘુમીને પુંજાથાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ભારતદેશમાં નવરાત્રીના પવિત્ર તહેવારને,હિંદુધર્મમાં ભક્તોથી શ્રધ્ધાથી ઉજવાય
પવિત્ર માતા દુર્ગાની પાવનકૃપાએ,માતાના નવસ્વરુપની નવરાત્રીમાં પુંજા કરાય
પરમાત્માની પવિત્રકૃપાથી ભારતની ધરતીપર,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મ છે,જેમાં પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહને મુક્તિમળીજાય 
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ગરબે ઘુમતા ભક્તોને માતાની પાવનકૃપાએ,સમયે કૃપા મળતા ગરબાને ગવાય
માતાના છ્ઠ્ઠા સ્વરુપને કાત્યાયની માતાથી પુંજાય,જે ભક્તોને ગરબે રમાડીજાય
પવિત્ર નવસ્વરૂપ લીધા છે દુર્ગામાતાએ ભારતમાં,જેમની નવરાત્રીમાં પુંજા કરાય
અદભુત પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપામળી જાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
##########################################################################

 

September 30th 2022

ભક્તિની પવિત્રજ્યોત

Navratri 2022: નવરાત્રિમાં અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ
.             ભક્તિની પવિત્રજ્યોત

તાઃ૩૦/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
જીવને માનવદેહમળે એ કુદરતનીકૃપા કહેવાય,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે મળેલદેહને પવિત્રકર્મથી,જીવન જીવાડીજાય એ કૃપાકહેવાય
ભગવાને ભારતદેશમાં દેવ અને દેવીઓથી દેહલીધા,જે માનવદેહને ભક્તિરાહે દોરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જીવને મળેલ દેહને,પવિત્ર જીવનથી દેહને જીવાડી જાય
અજબકૃપાળુ ભગવાન છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
જીવને જગતમાં સમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
માનવદેહને નિખાલસ ભાવનાથી જીવન જીવતા,પરમાત્માની કૃપાએજ ભક્તિ મળી જાય
હિંદુ ધર્મમાં દેહને પવિત્રરાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય
શ્રધ્ધારાખીને દેવ દેવીની પુંજા કરતા,માનવદેહના ઘરમાં ભક્તિની પવિત્રજ્યોત પ્રગટીજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
=========================================================================
#####ૐ ૐ ૐ ૐ ૐ#####ૐ ૐ ૐ ૐ ૐ #####ૐ ૐ ૐ ૐ ૐ #####**********
=========================================================================

 

September 30th 2022

પવિત્ર પાંચમી નવરાત્રી

Dharmik Topic | Dharmik Duniya ni janvajevi vato | Page 2

.            પવિત્રપાંચમી નવરાત્રી

તાઃ૩૦/૯/૨૦૨૨      (સ્કંદમાતા)       પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રશક્તિ છે દુર્ગામાતાની,તેમના પવિત્ર નવસ્વરુપની કૃપા મળી જાય
નવરાત્રીના પવિત્ર નવદીવસમાં માતાનીકૃપામળે,જે મળેલદેહને પવિત્રરાહે લઇ જાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
પવિત્ર દુર્ગામાતાના નવરાત્રીના તહેવારમા,પાંચમા નોરતેજ સ્કંદમાતાને વંદન કરાય
પવિત્રકૃપાળુમાતાછે હિંદુધર્મમાં,ભક્તોથી તાલીપાડીને ગરબા રમતા કૃપા અનુભવાય 
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથીજ જન્મ લઈ જાય 
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મીજાય જે જગતમાં સુખ આપીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય. 
હિંદુ ધર્મમાં સમયે નવરાત્રીનો તહેવાર ઉજવાય,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપનેપુંજાય 
પવિત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની કૃપાએ,આજે પાંચમુ નોરતુ જે સ્કંદમાતાની પુંજાથાય 
માતાને શ્ર્ધ્ધાથી વદન કરવા ભક્તો,તાલી પાડીને ગરબારમી માતાને રાજી કરીજાય 
ગરબેરમીને માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદમાતાથી હિંદુધર્મનીશાન પવિત્ર કરીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
**********************************************************************

	
September 29th 2022

શ્રધ્ધાથી ભકિતરાહ

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી - Shri Ramakrishna Jyot
.           શ્રધ્ધાથૉ ભક્તિરાહ

તાઃ૨૯/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમય સમજીને જીવડી જાય
માનવદેહ એસમયે પવિત્રરાહે જીવીજાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
જગતમાં પરમાત્મા એ પવિત્રદેહ છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જે પવિત્રરાહે જીવાડીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,એ મળેલમાનવદેહને મુક્તિમળીજાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમત્માની પવિત્રકૃપામળે જેસુખઆપી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
લાગણી માગણી એ જગતમાં ક્ળીયુગની અસરછે,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
મળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,હિંદુધર્મને સમજીને પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મ એ ભારતદેશની શાનકહેવાય,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથી જીવન જીવાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધ,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
#######################################################################

	
September 29th 2022

નવરાત્રીનુ ચોથુ નોરતુ

Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...

.             નવરાત્રીનુ ચોથુ નોરતુ

   તાઃ૨૯/૯/૨૦૨૨ (કુષ્માંડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવાર,દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીમાં,ગરબા રમીનેજ સ્વરૂપને વંદન કરાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીછે ભક્તિથી,જેમાં સમયેઘ્રરમાં માતાની પુંજા કરાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં નાકોઇ ધર્મને સમયે ઉજવાય,ભારતદેશમાં અનેક હિંદુતહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહથી જગતમાં જન્મ મળે,જે દેહને જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
નવરાત્રીનો પવિત તહેવાર એમાતાની પવિત્રકૃપા,જે બક્તોને ભક્તિનીરાહઆપીજાય 
પરમાત્માની પાવનકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં દર વર્ષેજ સમયે પ્રસંગને ઉજવાય  
જીવને અવનીપર મળેલદેહનો સંબંધ,જે સમયે થઈ રહેલ કર્મથીઆગમન મળી જાય
માતાના સ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં વંદન કરતા,માતાની કૃપાએ મુક્તિ મળીજાય 
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
####################################
September 28th 2022

સમયની પવિત્રકેડી

છત્રી Song in Gujarati For Children | Songs | Bee Parenting
.             સમયની પવિત્રકેડી  

તાઃ૨૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેજગતમાં પ્રભુનીકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવને મળીજાય,જે જીવને માનવદેહ આપીજાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવના મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,પ્રસરીજાય જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જીવને જન્મમળે અવનીપર એ પ્રભુકૃપા કહેવાય,જે મળેલદેહના જીવને મળીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં પવિત્રદેશ એ ભારત કહેવાય,જ્યા પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભગવાને દેહ લઈને હિંદુધર્મનેજ પવિત્ર ધર્મ કર્યો,જગતમાં એ પવિત્રધર્મ કહેવાય
અવનીપર માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને ભગવાનની પુંજાકરાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
#####################################################################
September 28th 2022

નવરાત્રીએ ઉજવાય

***Navratri 2022 Puja: After Puja Of Devi Chandraghanta Do This Totka Money Problem May Be Solve | Navratri 2022 Totke: નવરાત્રીમાં આજે મા ચંદ્રઘંટાની પૂજા બાદ કરો 10 રૂપિયાનો આ ટોટકો, આર્થિક ...***
.               નવરાત્રીએ ઉજવાય

તાઃ૨૮/૯/૨૦૨૨  (ત્રીજુનોરતુ ચંંદ્રઘંટામાતાનુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્રહિંદુ તહેવારને સમયે ઉજવાય,એ માનવદેહપર પવિત્રકૃપા થાય
માતાદુર્ગાની પવિત્રકૃપાએજ માતાના નવવરૂપનો,તહેવાર નવરાત્રીથી ઉજવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપાજ દાંડીયારાસથી રમાડી જાય.
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર દુર્ગામાતાનોઆવે,નવરાત્રીમાં માતાનાનવદેહનીપુંજાથાય
ત્રીજે નોરતે નવદુર્ગામાતાના ત્રીજા સ્વરુપને,ગરબેરમીને ચંંદ્રઘંટામાતાનેવંદનથાય
અજબ શક્તિશાળી માતા છે હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબે રમીને પુંજાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
ભારતને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ જીવને આગમનવિદાયથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ એ ગતજન્મના દેહથી થયેકકર્મ,ઍ જીવનાદેહને સમજાય
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં માતાના ગરબાગાતા,માતાના નવસ્વરૂપની કૃપામેળવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
######################################################################
« Previous PageNext Page »