September 6th 2007

દીનચર્યા.

                               દીનચર્યા
૨૬/૫/૨૦૦૭                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિ તપાવન સીતારામ.
મનમાં જપતાં વ્હાલારામ, પ્રભુને પ્યારા જલારામ.

ઉઠતાં મુખમાં સંતનું નામ, જીવન ઉજ્વળ કરવા કાજ.
હસ્ત પ્રક્ષાલય પહેલું કામ, કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.

વંદન ધરતીમાંને થાય, બોજ ભુમી પર કરવા કાજ.
દેહ શુધ્ધી કરણ થતું જાય, હર હરગંગે બોલાતું જાય.

ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
પુજન અર્ચન કરીને આજ, ભક્તિનું ભાથું ભરવાને કાજ.

હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
પ્રભાતે રમાજાગે રવિ જાગે, જય જલારામ કહેતા જાય.

દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.

બારણું ખોલી ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.

સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.

રાત્રે સુતાજલાબાવની વાંચી, નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.

રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી
સમજ આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય
સાંઇબાબાની કૃપાથી આચરણ કરી મનુષ્યજીવન સાર્થક કરવાનોપ્રયત્ન છે.
હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
——————————–

September 6th 2007

પ્રાર્થના.

                         પ્રાર્થના
તાઃ૧૫/૫/૧૯૯૭.                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના અજવાળા
            મારે જોઇએ અંતરના અજવાળા
મન મંદીરના તાળા
             મારે,ખોલી દેવા સારા.
                                  ……અંતરના અજવાળા.
સકળ જગતમાં ભુલ્યો ભટક્યો
             ભટકી રહ્યો ભવ સારા
નીશદીન કાલાવાલા કરતો
               નીરખી રહ્યો નભ સારા
                                ……અંતરના અજ વાળા.
કર્મ મર્મ ન જાણી શક્યો હું
               કોને કહુ અજવાળા
તનમન શું તે સમજી શક્યો ના
               નિકળ્યો તરવા સારા
                                …… અંતરના અજવાળા.
દિપ પરદીપ હું બનવા નિકળ્યો
             રવિ,રમા,દીપલની સંગે
પારખી લેવા ભવસાગરને
              હું નીત સંગે જાગ્યો.
                                 ……અંતરના અજવાળા.
@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@

September 6th 2007

ओ मेरे राम.

                     ओ मेरे राम.
                                          प्रदीप ब्रह्मभट्ट

तेरे नाममे पाया सब संसार ओ मेरे राम
नाम तुम्हारा,काम हमारा,होगा वैसे पार
                                                 …ओ मेरे राम.

जगकी चिंता करतेकरते होगये हमबदनाम
तबनाम तुम्हारा लेकरही,हम पुरेगये भान
                                                  …ओ मेरे राम.

शरणमेंआकर सबकोजीना मनकर्मओर प्राण
तुझकोपाकर सबकोपाया करदु नीजको दान
                                                  …ओ मेरे राम.

जीवनके सुख पैयोको हमचले चलाये आज
दुःखकीआती कोइचिनगारी उसे करदेते पार
                                                  …ओ मेरे राम.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

September 5th 2007

નંદકિશોર.

                      bal-krishna.gif                               

                                  નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************

September 5th 2007

હે મુરલીધર.

                       krishna-arjun.jpg                        

                            હે મુરલીધર
                                                         પ્રદીપ  બ્રહ્મભટ્ટ
હે મુરલીધર હે ગિરધારી
                    વંદન આજે કરું વનમાળી.
                         હે કૃષ્ણ મુરારી,હે દુઃખ ભંજનહારી.

જીવન નૈયા, ડોલતી હાલે
                હૈયું ધડકે ,જીવન કાજે…(૨)
શાંન્તિ શાન્તિ ચહે જીવનમાં,
               ગીતગુંજન વહે નિરંતર…(૨)
                              ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

વંદન તમને સદેહે આજે,
                 ચહું હું તમને જીવનસાટે..(૨)
મુકુટ મનોહર શિરે શોભે
                મુરલીનીમાયાવહે નિરંતર.(૨)
                               ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

                      ***************

September 5th 2007

ગુજરાતી ઐક્ય.

                           ગુજરાતી ઐક્ય.
તાઃ૨૬/૨/૧૯૭૪.                                  પ્રદિપબ્રહ્મભટ્ટ
બાપુ ગાંધીની અમરભુમિને,જેણે સદીયો યાદ કરાવી,
આઝાદી ને લાવી તાણી, ગુજરાતીની  જીદ પુરાણી.
             …જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત.
વંદુ મા ભોમને જેણે ,વીરોને અવતાર દીધો;
દુધમાં જેણે અમૃતદીધું,ભુલીએ કેમ કરી તેને,
એક એક ગુજરાતી વીર,બન્યો સોને એ ભારે;
મરતાં મરતાં માર્યા એણે,સુબેદાર સોને ભારે.
                                                     …..આઝાદીને લાવી.
ઓગણીસો બેંતાલીસની એ,સાલ હતી મહાન;
તેને હાલ ભુલી ગયા સૌ,યાદ ગઇ અહીંસાની,
ઓગણીસો ચુંવોતેરમાં એ,નાદએકદમ જાગ્યો;
નિશસ્ત્રબની સૌ નરનાર,તુટી પડ્યાજનતાકાજે.
                                                      …..આઝાદીને લાવી.
બાપુની મહેનત લાવી તાણી,ભારતની આઝાદીને;
લડતઆપણી મક્કમનિર્ણય,નહીં છોડે પોતાની ટેક,
દસમી જાન્યુઆરી હતીત્યારે,સાલ હતી ચુંવોતેરની;
વિધ્યાર્થીઓના પડકારે, પડકાર દીધો  સરકાર ને.
                                                      …..આઝાદીને લાવી.
મક્કમનિર્ણય ચીમનભાઇનો,ફગાવી દીધો નવનિર્માણે;
અહિંસામાં ન માનનારાને,હિંસાનો પણ પાઠ ભણાવ્યો,
ચીમનભાઇના  પ્રમુખપદાને, છોડાવી ના જંપ્યા સૌ;
લીધારાજીનામા કર્તાઓના,અરાજકતાના નિર્માતાઓના.
                                                        …..આઝાદીને લાવી.
કાળા બજાર કરતા ઠગોને,છડે ચૉક સડાક કરી દીધા;
હજુ રહેલા દુષણોમાં,વિધાનસભાનું વિસર્જન છે બાકી,
થશે વિસર્જન રહેશે ટેક,નર્મદાના ચુકાદાની વર્ષોજુની;
ગાંધીજીની ટેક લાવી આઝાદી,અમેરહ્યા તેમના સંતાન.
                                                         …..આઝાદીને લાવી. 
અમર ટેક અમર વીરોની, છપ્પનના બલિદાન થયા;
પણ નાછોડે ગુજરાતી વીર,ભલે જાય સો જણનાજીવ,
‘પરદીપ’ બનીને દીપી જશે,યાદ કામની રહી જશે;
ભુલો ભલે બીજુ બધું,ના ભુલશો બહાદુરી ગુજરાતીની.
                                                       …..આઝાદીને લાવી.

                         ~~~~~~~~~~~~~~~
   ઉપરોક્ત રચના ગુજરાતમાં ૧૯૭૪ના નવનિર્માણ વખતે ગુજરાતી
જનતાની બહાદુરી ધન્યવાદને પાત્ર હોઇ તે બિરદાવવા માટે આણંદના
સ્થાનીક દૈનિક પેપર આનંદ એક્સપ્રેસમાં છપાઇ હતી…….પ્રદીપ.
           —————

September 5th 2007

ओ मेरे राम.

                         poster-2.jpg                      

                            ओ मेरे राम.
                                                   प्रदीप ब्रह्मभट्ट
तेरे नाममे पाया सब संसार ओ मेरे राम
नाम तुम्हारा, काम हमारा,  होगा वैसे पार
                                                      …ओ मेरे राम.
जगकी चिंता करतेकरते होगये हमबदनाम
तबनाम तुम्हारा लेकरही, हम पुरेगये भान
                                                      …ओ मेरे राम.
शरणमेंआकर सबकोजीना मनकर्मओर प्राण
तुझकोपाकर सबकोपाया करदु नीजको दान
                                                      …ओ मेरे राम.
जीवनके सुख पैयोको हमचले चलाये आज
दुःखकीआती कोइचिनगारी उसे करदेते पार
                                                     …ओ मेरे राम.
            @@@@@@@@@@@@@

September 3rd 2007

મારું મારું ક્યાં સુધી?

                  મારું મારું ક્યાં સુધી?
તાઃ૩/૬/૧૯૯૭                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી માતા,મારા પિતા
                      મારો ભાઇ,મારા ભાભી
મારી બેન,મારા બનેવી
                     મારો દીકરો,મારી દીકરી
મારા કાકા,મારી કાકી
                     મારા મામા,મારા મામી
મારું નામ, મારું ગામ
                     મારું ધર, મારું ખેતર
મારી પત્નિ,મારા સંતાન
                     મારું મંદીર,મારી ભક્તિ
મારી મોટર,મારી સાયકલ
                     મારી નોકરી,મારો પગાર
નશ્વર છે આ મારૂ જીવન.
                *****************

September 2nd 2007

જીવનદીપ.

                       જીવનદીપ
                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવો, જીવવા દોને, કરમ લખ્યું જ જીવો
નથી,મારું તારું, આ  ક્ષણભંગુર  જીવનમાં
દીસે,જે તારું એ, નથી કદી એ કોઇ કાળે
પ્રકાશ્યો જ્યારેતું,જીવ જગતમાંજન્મલઇને
નથી એ જ્યોતી જે ,મુજમાં એ કેમે સમાઇ
હશે કર્મો એના, પરદીપ પર કાજ જ્યારે
જશે રાત્રી ત્યારે, અરુણ પ્રકટે જગગનમાં
હતી કદીક મારી એ,  કલ્પનાની  પ્રણેતા
મને વિસરી જાશે દીપક પ્રક્ટશે જીવનમાં
બધુ અંતે જ મળશે,જીવન જ્યારેજ મળશે
કરો કર્મો એવા મળે અંતે જ જીવ મોક્ષને.
                 ############

September 2nd 2007

गरीबकी दुआ.

                         गरीबकी दुआ.
२९/१/१९७९.                                प्रदीप ब्रह्मभट्ट
अमीरोकी नगरीमें, एक गरीब मांगने आया
हो सच्चे दीलसे प्यार,कर जाना दीलसे दान.
हम गरीब है,   अनाथ है, है कोइ नहीं सहारा
देताजा हमको कोइदान उपरवालेने तुझकोदीया.
                                                      ….हम गरीब है.

महेनतमजदुरी करतेकरते,हमहोगये बुढेबेजान
जीसकी किस्मतमें लीखानही पैसायाकोइप्यार
हम हाथ पसारे सामने,  आये है तुम्हारे पास
पैसे या दो पैसे से, हम करते सबको प्रणाम.
                                                      ….हम गरीब है.

होता नहीं हमसेकोइकाम,परकरने को हैतैयार
तुम्हारे ये दो बच्चे है,जो हाथ है मानवताके
करते रहे दुआए दीलसे,कुदरत जरुर सोचेगी
एक पाकर सो वो देगाही,अपने सच्चे अरमान.
                                                     ….हम गरीब है.
                    ——————-

« Previous PageNext Page »