April 28th 2009

સહારો

                                     સહારો

.તાઃ૨૮/૪/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

          મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત  આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર  પડે જ છે. સહારા વગર તેજીવન શક્ય નથી. 
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
                                  એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર 
શક્ય નથી. 
અને જેને,,,,,, 
        પરમાત્માની કૃપા મળે
                  તેને માટે જગતમાં કંઇ જ અશક્ય નથી.

?????????????????????????????????????????????????????????

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment