March 18th 2017

ભાગ્ય વિધાતા

……………Image result for ગજાનંદ…………..

.                         ભાગ્ય વિધાતા 

તાઃ૧૮/૭/૨૦૧૭                            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માબાપના આશીર્વાદ સંતાનને,કર્મની કેડીને સચવાય
ભાગ્યવિધાતા ગજાનંદની મળે કૃપા,આ જીવન પાવન થાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
માબાપના અનંતપ્રેમની પરખ છે,જેને ગણપતિજી કહેવાય
પ્રેમ અને શ્રધ્ધાએકરેલ પુંજા,રીધ્ધીઅને સિધ્ધી આપી જાય
મળેલ જન્મ સાર્થક કરવા,જીવને પવિત્રરાહએ આપી જાય
માગણી લાગણી મોહને છોડતા,આમળેલ જન્મસાર્થક થાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
કર્મનીકેડી એ બંધન જીવના,જે મળતા દેહથી જ સમજાય
અવનીપરના આગમનનુએ સગપણ,માબાપથી જ મેળવાય
જલાસાંઇએ પવિત્રદેહ અવનીએ,જે જીવન ઉજવળકરીજાય
માનવતાની મહેંક પ્રસરતા,અનેક જીવોને અન્નદાન દેવાય
........એજ ગૌરીનંદન છે જે ભોલેનાથના લાડકા સંતાન કહેવાય.
====================================================